શ્રી સ્વામિનારાયણ સત્સંગીઓને લસણ ખાવાની મનાઇ શા માટે? – (Why avoid Garlic)
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય ઉપરાંત જૈન અને વૈષ્ણવ ધર્મમાં પણ લસણ ખાવાનો નિષેધ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાના સ્વહસ્તે લખાયેલી શિક્ષાપત્રીમાં […]
Bhaktraj Shree Narotam Thakar – (ભક્તરાજ શ્રી નરોત્તમ ઠાકર)
ઉમરેઠના વેદજ્ઞ વિદ્વાનોમાં શ્રીનરોત્તમઠાકર પ્રથમ પંક્તિના વિદ્વાન ગણાતા. તેઓ ઉમરેઠ સત્સંગના મોભી રૂપરામ ઠાકરના નજીકના સગા હતા. ધન-સંપત્તિના ઢગલાં હતા. […]
મત્સ્ય અવતાર – (Matsya Avatar)
મત્સ્ય અવતાર મત્સ્ય અવતાર ભગવાન વિષ્ણુનો પ્રથમ અવતાર છે માછલીના રૂપમાં અવતાર લઈને ભગવાન વિષ્ણુએ એક ઋષિને બધાંજ પ્રકારના જીવજંતુ […]
Bhaktraj Shree Nandubhai – (ભક્તરાજ શ્રી નંદુભાઈ)
સત્સંગ દિગ્વિજયના ઈતિહાસમાં ઉમરેઠ આગવું સ્થાન ધરાવે છે.આ ઉમરેઠના વતની અને ખેડાવાળા બ્રાહ્મણ તરીકે ઓળખાતા ભક્તરાજ નંદુભાઈ એક આદર્શ નિષ્ઠાવાન […]
Bhaktraj Shree jivakhachar – (ભક્તરાજ શ્રી જીવાખાચર)
સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રબળ પ્રતાપે યોગીન્દ્ર શ્રી ગોપાળાનંદ સ્વામીએ જ્યાં બોલતાં ચાલતાં દેવ શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજ પધરાવ્યા એ […]
Bhaktraj Shree Krupashankar – (ભક્તરાજ શ્રી કૃપાશંકર)
વિપ્રવર્ય કૃપાશંકર મહારાજના પ્રિય વિપ્રોમાંના એક વિપ્ર હતા. તેઓ “છોટી કાશી” તરીકે પ્રસિદ્ધ ઉમરેઠ ગામના વતની હતા. કૃપાશંકર બધા બ્રાહ્મણોમાં […]
Swaminarayan Kanthi – કંઠી : શરણાગતનું સમર્પણ – ૨ (પાંચીબાઈ)
ગઢડેથી શ્રીજીમહારાજ બ્રહ્મચારી સંત-પાર્ષદ-હરિભક્તો સહિત ઝીણાભાઈના બોલાવાથી જૂનાગઢ ગયા હતા. તે ગામમાં રૂપરામ નાગરના માતુશ્રી પાંચીબાઈએ એવો સંકલ્પ કર્યો કે […]
Bhaktraj Shree Kashidas – (ભક્તરાજ શ્રી કાશીદાસ)
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ઈતિહાસમાં ‘‘બોચાસણ’’ ને અમરસ્થાન અપાવનાર ભક્ત હતા કાશીભાઈ. તેમના પરિવારના તમામ સભ્યો અધ્યાત્મના રંગે રંગાયેલા હતા. તેમના […]
Swaminarayan Kanthi – કંઠી : શરણાગતનું સમર્પણ – ૧ (વિજ્ઞાનદાસ સ્વામી)
ગઢડાથી બે સાધુ ફરતા ફરતા ગામ ભાદરાના રત્ના ભગતના ભાણેજની વાડીએ ગયા. ત્યાં કૂવામાંથી પાણી કાઢીને સ્નાન કર્યું. પછી શ્રીજીનું […]
Sadguru Shree Sarvgnanand Swami – (સદ્ગુરુ શ્રી સર્વજ્ઞાનંદ સ્વામી)
કચ્છની ધીંગી ધરતી પર ભૂજથી થોડે દૂર માનકૂવા નામનું રળિયામણું ગામ છે સર્વજ્ઞાનંદ સ્વામી “માનકૂવા” ગામના વતની હતા. તેમનું પૂર્વાશ્રમનું […]
Sadguru Shree Shivanand Swami – (સદ્ગુરુ શ્રી શિવાનંદ સ્વામી)
શ્રીજી મહારાજની તેજના પ્રવાહરૂપ પરાવાણીને ઝીલીને અનેક મુમુક્ષુઓ દીક્ષા લઈને પાંચસો પરમહંસો થયા હતા. જે શ્રીજી મહારાજની ચોતરફ ફરતી દિવ્ય […]
Sadguru Shree Shatanand Swami – (સદ્ગુરુ શ્રી શતાનંદ સ્વામી)
જેમની સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાહિત્ય સેવા અજોડ છે. તે શતાનંદ સ્વામીનો જન્મ પૂર્વે જનક રાજાએ કરેલી “મિથિલા નગરી” માં વિષ્ણુદત્ત નામના […]
Sadguru Shree Vaikuthanand Varni – (સદ્ગુરૂ શ્રી વૈકુંઠાનંદ વર્ણી)
ઐશ્વર્યમૂર્તિ સદ્ગુરુ શ્રી સચ્ચિદાનંદ સ્વામી દ્વારકાથી રણછોડરાય અને ગોમતીજી આદિ તીર્થોને લઈને આવ્યા, વરતાલમાં રણછોડરાય પધરાવ્યા અને ધારૂ તળાવમાં ગોમતીજીમાં […]
Sadguru Shree Mota Yoganand Swami – (સદ્ગુરુ શ્રી મોટા યોગાનંદ સ્વામી)
સંપ્રદાયમાં એક અદના વિદ્વાન, અજોડ ઉપદેષ્ટા, અને કાઠીઓના ગુરૂ તરીકે પ્રસિદ્ધ થયેલા સંત મહાપુરૂષનો જન્મ ઉત્તર ગુજરાતના “ગલથોર” નામે ગામમાં […]
Sadguru Shree Bhagavdanand Swami – (સદ્ગુરુ શ્રી ભગવદાનંદ સ્વામી)
વચનામૃતના પાને સ્વયં શ્રીજી મહારાજને મુખે નાના સંતોમાંથી મોટા સંતોની પંક્તિમાં સ્થાન મેળવનાર સદ્ગુરૂશ્રી ભગવદાનંદ સ્વામી, મહાવિદ્યાધર છતાં શ્રીહરિની સર્વોપરિપણાની […]
Sadguru Shree Purushanand Swami – (સદ્ગુરૂ શ્રી પુરુષાનંદ સ્વામી)
જે સંત વર્યે જૂનાગઢમાં રહી ઘણી સેવા કરી હતી ને સ્વામીના આશીર્વાદે અનેક નરરત્નો જન્મ્યા હતા. તે જૂનાગઢના જોગી પુરૂષાનંદ […]
Guru mantra
Guru mantra is a mantra given to devotees by Acharya Maharajshree. One should take this mantra when they have a […]
Sadguru Shree Narayananand Varni – (સદ્ગુરૂ શ્રી નારાયણાનંદ વર્ણી)
વરતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવના પ્રથમ અને મુખ્ય પૂજારી તરીકેની પ્રશસ્ય સેવા પ્રાપ્ત કરનાર સદ્ગુરુ શ્રી નારાયણાનંદ બ્રહ્મચારી મૂળજી બ્રહ્મચારીના મુખ્ય […]
Sadguru Shree Tadrupanand Swami – (સદ્ગુરૂ શ્રી તદ્રુપાનંદ સ્વામી)
તદ્રુપાનંદ સ્વામીનો જન્મ ‘કરજીસણ’ ગામમાં થયો હતો. તેઓ વૈરાગ્યથી ઘરનો ત્યાગ કરી મહારાજ પાસે ત્યાગી થવા આવ્યા હતા. શ્રીજી મહારાજે […]
Sadguru Shree Gopalanand Varni – (સદ્ગુરૂ શ્રી ગોપાળાનંદ વર્ણી)
ભગવાન શ્રી સ્વામિનારાયણના બ્રહ્મતેજથી ઝળહળતા પરમહંસ મંડળમાં બ્રહ્મચારી શ્રીગોપાળાનંદજી એક અદના સેવાભાવી સેવક હતા. તેમના જીવનની કોઈ વિશિષ્ટ માહિતી ઈતિહાસના […]