swaminarayan, swaminarayan Vadta Gadi, Bhaktimati Shree Laduba – (ભક્તિમતિ શ્રી લાડુબા)

Bhaktimati Shree Laduba – (ભક્તિમતિ શ્રી લાડુબા)

ગઢડાના ગામ ધણીએ ભલબાપુને પાંચ સંતાનો હતા. જીવુબા, લાડુબા, પાંચુબા, નાનુબા અને છેલ્લો ભાઈ ઉત્તમ. જેને લાડમાં સૌ દાદાખાચર કહે. […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Shree Nathji Bhakt – (શ્રી નાથજી ભક્ત)

Shree Nathji Bhakt – (શ્રી નાથજી ભક્ત)

જેના નામના ઈતિહાસનો ઉલ્લેખ કર્યા વિના વડોદરા સત્સંગનો પ્રાચીન ઈતિહાસ અધૂરો રહી જાય એવા શ્રીહરિના અનન્ય નિષ્ઠાવાન ભક્ત હતા નાથજી […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Viprvary Shree Harisharma – (વિપ્રવર્ય શ્રી હરિશર્મા)

Viprvary Shree Harisharma – (વિપ્રવર્ય શ્રી હરિશર્મા)

જેમની પર સતત પ્રભુકૃપા અને સંતકૃપા વરસી છે. જેમણે સતત દિવ્યાનંદને ભોગવી માયિક સુખોનો ત્યાગ કરી હરિવરમાં હેત કર્યું હતું. […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Bhaktimati Shree Jivuba – (ભક્તિમતી શ્રી જીવુબા)

Bhaktimati Shree Jivuba – (ભક્તિમતી શ્રી જીવુબા)

પરમકૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણએ ભલખાચરના પરિવારની પ્રેમદોરીએ બંધાઈને પોતાનું ઘર માનીને ગઢપુરમાં રહ્યા. તે એભલબાપુના મોટા સુપુત્રી જીવુબા. એભલબાપુને […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Bhaktraj Shree Laxmiram – (ભક્તરાજ શ્રી લક્ષ્મીરામ)

Bhaktraj Shree Laxmiram – (ભક્તરાજ શ્રી લક્ષ્મીરામ)

લક્ષ્મીરામ ગામ રોહિશાળાના વતની હતા. તેઓ બ્રાહ્મણ હતા. શ્રીજી મહારાજની ખૂબ જ અનન્ય નિષ્ઠા અને સમર્પિત ભાવે તેમની ભક્તિ કરતા. […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Bhaktraj Shree Mohanram – (ભક્તરાજ શ્રી મોહનરામ)

Bhaktraj Shree Mohanram – (ભક્તરાજ શ્રી મોહનરામ)

વિપ્રવર્ય મોહનરામ વરતાલના વતની હતા. તેઓને જીવનની પાંગરતી વયમાંજ સત્‌ અને અસત્‌ વિવેક સમજીને સત્સંગ થયો. ત્યારબાદ શ્રીહરિને વિષે પ્રીતિ […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Bhaktraj Shree Machakhachar – (ભક્તરાજ શ્રી માંચાખાચર)

Bhaktraj Shree Machakhachar – (ભક્તરાજ શ્રી માંચાખાચર)

ગઢપુરવાસી અને અક્ષરવાસી અવિનાશીના આનંદ મિલનમાં અમૃતમય સેતુ બનનાર અજોડ ભક્તરાજ શ્રી માંચાખાચર કારિયાણીના ગામધણી હોવા છતાં સત્સંગના સંયોગ પહેલા […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Bhaktraj Shree Mayaram Bhatt – (ભક્તરાજ શ્રી મયારામ ભટ્ટ)

Bhaktraj Shree Mayaram Bhatt – (ભક્તરાજ શ્રી મયારામ ભટ્ટ)

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રથમ પંક્તિના ગૃહસ્થ ભક્તોમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર ભક્તરાજ શ્રી મયારામ ભટ્ટ માણાવદર (જૂનાગઢ) ના વતની અને […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Bhaktraj Shree parvatbhai – (ભક્તરાજ શ્રી પર્વતભાઈ)

Bhaktraj Shree parvatbhai – (ભક્તરાજ શ્રી પર્વતભાઈ)

અઢારમી સદીની ઉષાએ ઉદ્ધવ સંપ્રદાયના આદ્ય સ્થાપક શ્રીરામાનંદ સ્વામીએ સૌરાષ્ટ્રમાં ભક્તિનું અનોખું આંદોલન જગાવ્યું હતું. તેમના બ્રહ્મચર્ય તથા ભક્તિના સ્પંદનો […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Bhaktraj Shree Narotam Thakar – (ભક્તરાજ શ્રી નરોત્તમ ઠાકર)

Bhaktraj Shree Narotam Thakar – (ભક્તરાજ શ્રી નરોત્તમ ઠાકર)

ઉમરેઠના વેદજ્ઞ વિદ્વાનોમાં શ્રીનરોત્તમઠાકર પ્રથમ પંક્તિના વિદ્વાન ગણાતા. તેઓ ઉમરેઠ સત્સંગના મોભી રૂપરામ ઠાકરના નજીકના સગા હતા. ધન-સંપત્તિના ઢગલાં હતા. […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Bhaktraj Shree Nandubhai – (ભક્તરાજ શ્રી નંદુભાઈ)

Bhaktraj Shree Nandubhai – (ભક્તરાજ શ્રી નંદુભાઈ)

સત્સંગ દિગ્વિજયના ઈતિહાસમાં ઉમરેઠ આગવું સ્થાન ધરાવે છે.આ ઉમરેઠના વતની અને ખેડાવાળા બ્રાહ્મણ તરીકે ઓળખાતા ભક્તરાજ નંદુભાઈ એક આદર્શ નિષ્ઠાવાન […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Bhaktraj Shree jivakhachar – (ભક્તરાજ શ્રી જીવાખાચર)

Bhaktraj Shree jivakhachar – (ભક્તરાજ શ્રી જીવાખાચર)

સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રબળ પ્રતાપે યોગીન્દ્ર શ્રી ગોપાળાનંદ સ્વામીએ જ્યાં બોલતાં ચાલતાં દેવ શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજ પધરાવ્યા એ […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Bhaktraj Shree Krupashankar – (ભક્તરાજ શ્રી કૃપાશંકર)

Bhaktraj Shree Krupashankar – (ભક્તરાજ શ્રી કૃપાશંકર)

વિપ્રવર્ય કૃપાશંકર મહારાજના પ્રિય વિપ્રોમાંના એક વિપ્ર હતા. તેઓ “છોટી કાશી” તરીકે પ્રસિદ્ધ ઉમરેઠ ગામના વતની હતા. કૃપાશંકર બધા બ્રાહ્મણોમાં […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Bhaktraj Shree Kashidas – (ભક્તરાજ શ્રી કાશીદાસ)

Bhaktraj Shree Kashidas – (ભક્તરાજ શ્રી કાશીદાસ)

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ઈતિહાસમાં ‘‘બોચાસણ’’ ને અમરસ્થાન અપાવનાર ભક્ત હતા કાશીભાઈ. તેમના પરિવારના તમામ સભ્યો અધ્યાત્મના રંગે રંગાયેલા હતા. તેમના […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Shree Nana Khachar – (શ્રી નાના ખાચર)

Shree Nana Khachar – (શ્રી નાના ખાચર)

ભગવાન શ્રી સ્વામિનારાયણના આદેશને પોતાનું જીવનસૂત્ર બનાવીને જીવન વ્યતીત કરનારા અને કકાઠીઓમાં એક નાના ખાચરનું નામ ગૌરવ સાથે લેવાય છે. […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Veer Bhaguji – (વીર ભગુજી)

Veer Bhaguji – (વીર ભગુજી)

રાજસ્થાની રણધીર શૂરવીર પાર્ષદમણી ભગુજીનો જન્મ રાજસ્થાનનાં ‘‘મોરસ’’ ગામમાં થયો હતો.જાતે રજપૂત ગરાસદાર હતા. ભગુજીને નૈસર્ગિક પ્રભુપ્રત્યે પ્રેમ અને શૂરવીરતા […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Bhaktraj Shree Somlakhachar – (ભક્તરાજ શ્રી સોમલાખાચર)

Bhaktraj Shree Somlakhachar – (ભક્તરાજ શ્રી સોમલાખાચર)

‘‘અમારા સ્વભાવને તો મૂળજી બ્રહ્મચારી ને સોમલો ખાચર આદિક હરિજન છે તે કેટલાક વર્ષથી અમારે પાસેને પાસે રહે છે તે […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Bhaktraj Shree Surakhachar – (ભક્તરાજ શ્રી સુરાખાચર)

Bhaktraj Shree Surakhachar – (ભક્તરાજ શ્રી સુરાખાચર)

ભગવાન શ્રી સ્વામિનારાયણના અસંખ્ય અનુયાયી ગૃહસ્થ ભક્તોમાં એક માત્ર સુરાખાચર જ એવા ભક્ત હતા જેને શ્રીહરિએ સ્વયં પોતાના ‘‘સખાભક્ત’’ તરીકે […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Bhaktraj Shree Lakhaji – (ભક્તરાજ શ્રી લાખાજી)

Bhaktraj Shree Lakhaji – (ભક્તરાજ શ્રી લાખાજી)

શ્રીજી મહારાજની પરાવાણીને ઝીલીને અનેક પરમહંસો તથા ભક્તો થયા. જેનું સદ્‌વર્તન જોઈને અન્ય લોકો પણ સાક્ષી પુરતા કે આ ખરા […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Bhaktraj Shree Mansinghji – (ભક્તરાજ શ્રી માનસિંહજી)

Bhaktraj Shree Mansinghji – (ભક્તરાજ શ્રી માનસિંહજી)

જેમનું જીવન સાંસારિક પદાર્થોમાં અનાસક્તભાવવાળું હતું, જેમનો સ્વભાવ સરલ, શાંત, સહિષ્ણુ અને આનંદી હતો. પરોપકારમય જેમની નિષ્કામ પ્રવૃત્તિ હતી. જેમનું […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Bhaktraj Shree Bhimbhakt – (ભક્તરાજ શ્રી ભીમભક્ત)

Bhaktraj Shree Bhimbhakt – (ભક્તરાજ શ્રી ભીમભક્ત)

ભગવાનશ્રી સ્વામિનારાયણના હજૂરી સેવક અને ‘‘શ્રી હરિ લીલાકમલ ભાસ્કર’’ ના રચયિતા ભક્ત રાજશ્રી ભીમજી ભક્ત શ્રીહરિના હૈયાના હારસમા ભક્ત હતા […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Bhaktraj Shree Naja Jogiya – (ભક્તરાજ શ્રી નાજા જોગિયા)

Bhaktraj Shree Naja Jogiya – (ભક્તરાજ શ્રી નાજા જોગિયા)

તન-મન-ધન સમર્પિત કરીને શિરને સાટે સત્સંગ રાખનાર શ્રીજી મહારાજના અનન્ય ભક્તજનોમાં નાજા જોગિયા એક આગવું સ્થાન ધરાવે છે. તેઓ શ્રી […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Bhaktraj Shree Dadakhachar – (ભક્તરાજ શ્રી દાદાખાચર)

Bhaktraj Shree Dadakhachar – (ભક્તરાજ શ્રી દાદાખાચર)

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ઈતિહાસમાં તન-મન-ધન સમર્પિત કરીને સાંપ્રદાયિક વિકાસના આધાર સ્તંભ રૂપ બનેલા અનન્ય નિષ્ઠાવાન ગૃહસ્થ ભક્તોમાં સૌથી આદર્શ અને […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Bhaktraj Shree Jinabhai – (ભક્તરાજ શ્રી ઝીણાભાઈ)

Bhaktraj Shree Jinabhai – (ભક્તરાજ શ્રી ઝીણાભાઈ)

ગુજરાતના પ્રસિધ્ધ રાજવી સિધ્ધરાજ જયસિંહના વંશજ, જૂનાગઢના દિવાન અને પંચાળાના ગામધણી ઠાકોર શ્રી ઝીણાભાઈ સત્સંગનું એક અનોખું રત્ન હતા. અપૂર્વ […]

Read More