Sadguru Shree Krushananand Varni – (સદ્ગુરુ શ્રી કૃષ્ણાનંદ સ્વામી)
સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રીજી સમકાલીન નંદ સંત પૈકી કૃષ્ણાનંદ નામે ત્રણ સંતો થઈ ગયા. મંજુ કે શાનંદ સ્વામી “નંદનામ માળા” માં […]
Sadguru Shree Anandanand Varni – (સદ્ગુરૂ શ્રી આનંદાનંદ વર્ણી)
ભગવાન સ્વામિનારાયણની આજ્ઞામાં જીવનપર્યંત રહી કેવળ નિઃસ્વાર્થ ભાવથી અનેક કષ્ટો સહન કરીને મનુષ્યોના આત્યંતિક મોક્ષ માટે જ્ઞાનગંગાનો પ્રવાહ વહાવનાર સદ્ગુરૂ […]
Sadguru Shree Adbhutanand Swami – (સદ્ગુરુ શ્રી અદ્ભૂતાનંદ સ્વામી)
વૈરાગ્ય, ત્યાગ, સેવા અને સાધનાની પરાકાષ્ઠાએ પહોંચેલ સંતવર્ય શ્રી અદ્ભૂતાનંદ સ્વામીનું જીવન એક ઓજસ્વી સંતપુરુષને શોભે તેવું સાદુ, સરળ અને […]
Sadgu Aksharanand Swami – (સદ્ગુરુ અક્ષરાનંદ સ્વામી)
અક્ષરાતીતનો આનંદ લૂંટનાર, અધ્યાત્મના અનુભવી આરાધક, અલબેલામાં અનુરાગ કરી તેમાં અખંડ રમણ કરનાર અક્ષરાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ પૂજો હતું. તેઓ […]
Sadguru Shree Shunyatitanand Swami – (સદ્ગુરૂ શ્રી શૂન્યાતીતાનંદ સ્વામી)
જેમણે તપ-ત્યાગ પ્રધાન પરોપકારમય ભક્તિનિષ્ઠ જીવન જીવી અગણિત આત્માઓનો ઉદ્ધાર કર્યો હતો. જેમના સહવાસથી બ્રહ્મસ્થિતિ પ્રાપ્ત કરી પ્રભુના સાક્ષાત્કારને પામ્યાં […]
Prasadini Vastu – Rangotsav Samaye Paherelo Jamo
ભગવાન સ્વામિનારાયણના ચરણકમળથી ૫૭ વખત પાવન થયેલ બોટાદ શહેર. ૧૮૭૫ની સાલમાં જ્યારે મહારાજે બોટાદમાં ભવ્ય ફુલદોલોત્સવ કર્યો ત્યારે આ અંગરખો […]
Swaminarayan Sant – Vasudevanand Brahmchari
શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુની આજ્ઞારૂપી આકરી ભઠ્ઠીમાં સિધ્ધ થયેલાં શુધ્ધ કંચનસમા, તપ-ત્યાગ પ્રધાન, પરોપકારમય ભક્તિનિષ્ઠ જીવન જીવી અનેક આત્માઓનો ઉધ્ધાર કરનાર […]
Shukanand Swami (Shuk Muni) – Personal Secretary of the Lord
~: સદગુરુ શ્રી શુકાનંદ સ્વામી :~ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ઈતિહાસમાં આજીવન દસ્તાવેજ જેવી જીંદગી જીવનાર સિદ્ધહસ્ત લેખક, શ્રીહરિના જમણા હાથનું […]
Shatanand Swami (Santdasji)
ઓગણીસમી સદીના અતિ કપરા સમયમાં ભગવાન સ્વામિનારાયણે અડિખમ યોધ્ધા સમાન બ્રહ્મનિષ્ઠ સંતોને તૈયાર કરી માનવ કલ્યાણની નિર્મલ ભાવનાથી જ્ઞાનગંગાનો પ્રબળ […]
Ramanand Swami – Guru of Lord Swaminarayan
સદગુરુ રામાનંદ સ્વામી આજે વિશ્વભરમાં “શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય” તરીકે વિવિધક્ષેત્રે ઉપસી રહેલા મૂળ”ઊદ્ધવ સંપ્રદાય“ના સંસ્થાપક સંત ઉદ્ધવાવતાર શ્રી રામાનંદ […]
Premanand Swami – Premsakhi
પ્રેમાનંદ સ્વામી જન્મ: 1784 સેવાલિયા: (તા. ઠાસરા)મૃત્યુ: 1856 ગઢડાવ્યવસાય: સંત, કવિભાષા: ગુજરાતી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની ગોપીનું બિરુદ પામેલાં સંતકવિ શ્રી […]
Nityanand Swami – Pandit
પંડિત શ્રી નિત્યાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયમાં વ્યાસનું બિરુદ મેળવાનાર સંતવર્ય સદગુરુ શ્રી નિત્યાનંદ સ્વામી પ્રકાંડ પંડિત હતા.તેમની ધીર-ગંભીર છતા બુલંદ […]
Muktanand Swami – Mother of Sampraday
નામ: મુકુંદદાસ જન્મ: સવંત ૧૮૧૪ની પોષ વદ સાતમ (અમરેલી) અવસાન: સવંત ૧૮૮૬ના અષાઢ વદ એકાદશી (ગઢડાં),અક્ષરધામ કુટુંબ:પિતા – આનંદરામ,માતા – […]
Nishkulanand Swami – Vairagya Murti
વૈરાગ્યમૂર્તિ શ્રી નિષ્કુળાનંદ સ્વામી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અષ્ટકવિઓમાં વૈરાગ્યમૂર્તિ તરીકેની આગવી છાપ ધરાવતા સંતકવિ શ્રી નિષ્કુળાનંદ સ્વામી એક આગવી પ્રતિભા […]
Sadguru Shree Virktanand Swami – (સદ્ગુરૂ શ્રી વિરક્તાનંદ સ્વામી)
સદગુરૂ વિરક્તાનંદ સ્વામીનો જન્મ ભાલપ્રદેશમાં ખંભાત બારામાં ‘કલોદરા’ ગામમાં થયો હતો. તેઓ ધર્મનિષ્ઠ અને ભગવાનને વિષે પ્રીતિવાળા હતા. વૈરાગ્યનો રંગ […]
Devanand Swami
મૂળનામ: દેવીદાન ચારણ જન્મ: સંવત ૧૮૫૯ કાર્તિક પુર્ણિમા અવસાન: સંવત ૧૯૧૦ના શ્રાવણ વદ ૧૦ (મૂળી ખાતે) કુટુંબ: પિતા – જીજાભાઇ […]
Brahmanand Swami – Kavi Raj
સૂર્ય પ્રભાના પ્રસરતા તેજ પૂંજો પુષ્પ પાંખડીઓ પર ઠેરી ગયેલા ઝાંકળ બિંદુઓ જીવી રહ્યાં છે. દેવ મંદિરોમાં આરતીની જયોત ઝળરળી […]
Sadguru Shree Vignananand Swami – (સદ્ગુરુ શ્રી વિજ્ઞાનાનંદ સ્વામી)
સૌરાષ્ટ્રની રળીયામણી ભૂમિ, જે ભગવાન શ્રીકૃષ્ણની ક્રીડાભૂમિ કહેવાય. તે ભૂમિમાં પૌરાણિક અને ઐતિહાસિક મુલ્ય ધરાવતું સંસ્કૃતિનું દ્યોતક પ્રભાસ ક્ષેત્ર તીર્થ […]
Sadguru Shree Yoganand Swami – (સદ્ગુરુ શ્રી યોગાનંદ સ્વામી)
યોગાનંદ સ્વામીના નામે સમ્પ્રદાયના પાને એક કરતા વધારે સંતો નોંધાયા છે. એક યોગાનંદ સ્વામી સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિત હતા અને […]
Sadguru Shree Pragnanand Swami – (સદ્ગુરુ શ્રી પ્રજ્ઞાનંદ સ્વામી)
મહારાજના વિરાટ નભો મંડળમાં અનેક તેજસ્વી નક્ષત્ર મંડળો શોભતાં હતાં. તેમાં નિત્યાનંદ સ્વામીના મંડળમાં અનેક તેજસ્વી ગ્રહ તારલાઓ હતા. જેમાંના […]
Swaminarayan Katha – ઘનશ્યામને જનોઈ આપી
ઘનશ્યામને સાત વર્ષ પુરા થયા . ભક્તીમાતાએ વિચાર કર્યો કે ઘમ્શ્યામને હવે જનોઈ દેવી જોઈએ. એમવિચારી તેમણે બ્રાહ્મણ હરીકૃષણ ઉપાધ્યાયને […]
Sadguru Shree Gyananand Swami – (સદ્ગુરુ શ્રી જ્ઞાનાનંદ સ્વામી)
સાહિત્ય, ચિત્ર અને સંગીત જેવી લાલિત્ય સભરકળાઓના પોષક ભગવાન શ્રી સ્વામિનારાયણના આશ્રિત સંગીતજ્ઞ કવિઓમાં શ્રી જ્ઞાનાનંદ સ્વામીનું એક મુઠ્ઠી ઉંચેરુ […]
Sadguru Shree Govindanand Swami – (સદ્ગુરુ શ્રી ગોવિંદાનંદ સ્વામી)
પ્રભુ મિલનના તીવ્ર તલસાટથી તત્કાળ તગડી આવક ધરાવતાં તવંગરના જેવા વૈભવી આશ્રમ અને ૪૦૦ વૈરાગીના સંઘની આગેવાનીનો ત્યાગ કરી માર્ગમાં […]
Swaminarayan Katha – (વાણીનો પ્રભાવ)
સૂર્યનારાયણ મધ્યાહ્ને તપી રહ્યા છે, ઉનાળાનો બળ બળતો તાપ છે, પશુ પંખીઓ તાપથી બચવા માળામાં ભરાઈ ગયા છે. બ્રહ્માંડના અધિપતિ […]