Ekadashi Mahima – (તિલદા એકાદશી વ્રત કથા – પોષ વદ – ૧૧)
પોષ મહિનો આવે ત્યારે મુષ્યોએ સ્નાનાદિથી પવિત્ર થઇ ઇન્દ્રીય સંયમ રાખીને કામ, ક્રોધ, અહંકાર, લોભ અને ચુગલી વગેરે બુરાઇઓનો ત્યાગ […]
Ekadashi Mahima – (સફલા એકાદશી વ્રત કથા – માગશર વદ – ૧૧)
સફલા એકાદશીએ નામ-મંત્રોનું ઉચ્ચારણ કરીને શ્રીફળ, સોપારી, બિજોચ, લીંબુ દાડમ, સુંદર આમળા, લવિંગ, બોર, અને વિશેષરુપ કેરી તથા ધૂપદિપ દ્વારા […]
Vachanamrut Mahima – (વચનામૃત મહિમા)
વચનામતૃ એટલે ભગવાન શ્રી સ્વામિનારાયણની પારાવણી ભગવાનશ્રી સ્વામિનારાયણ અને પરમહંસોની અધ્યાત્મ ગોષ્ઠી ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્યારા ભક્તોની આત્મીય ગૌષ્ઠી […]
Dhanteras – (ધનતેરશ)
ધનતેરશના બે અર્થ થાય છે. એક તો ધણ અર્થાત્ ગૌધન-તેરશ અને બીજો ધનના પૂજનનો દિવસ એટલે ધનતેરશ. પૂર્વે ગાયોના ધણને […]
Ekadashi Mahima – (યોગિની એકાદશી વ્રત કથા – જેઠ વદ – ૧૧ )
યુધિષ્ઠિર. પૂછયું : “વાસુદેવ ! જેઠના કૃષ્ણપક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે. ? એનું વર્ણન કરો.” શ્રી કૃષ્ણ […]
Parmatmani Pooja – (પરમાત્માની પૂજા શા માટે?)
ઉપકારી એવી એક નિર્જીવ વસ્તુને કે પશુને કે સામાન્ય માનવીને પણ આદરે આપીએ છીએ, તો દરરોજ પ્રકાશ પાથરતા, ઝળહળતા સૂર્યનો […]
Ishtdev Murtipooja – (ઇષ્ટદેવની મૂર્તિપૂજાની વિશેષતા શુ છે?)
ભારતીય ભક્તિદર્શનમાં અનંત વિશ્વના સર્જનહાર સ્વામી, એકમાત્ર પરમેશ્વરને કહ્યા છે, જે સર્વોપરી છે, સર્વ કર્તાહર્તા છે, સદા દિવ્ય છે અને […]
Poojavidhi Part 2 – (પૂજા શું છે શા માટે ?)
પૂજા એટલે શ્રદ્ધા, સન્માન અને વિનયનો ભાવ પ્રગટ કરનારું કાર્ય, સમર્પણનો ભાવ પ્રગટ કરતું કાર્ય, અભાર વ્યક્ત કરતી વર્તણુંક. પૂજા […]
Poojavidhi – (પૂજાવિધિ શું છે ?)
આદર વ્યક્ત કરવો એજ પૂજા છે, તો આદર વ્યક્ત કરવાની રીતી એટલે જ પૂજાની વિધિ – પૂજાવિધિ. ભિન્ન ભિન્ન વાતાવરણમાં […]
Ekadashi Mahima – (મોહિની એકાદશી વ્રત કથા – વૈશાખ સુદ – ૧૧)
યુધિષ્ઠિરે પૂછયું : “જનાર્દન ! વૈશાખ માસમાં શુકલ પક્ષમાં કઇ એકાદશી આવે છે ? એનું ફળ શું હોય છે. ? એના […]
Dev Diwali – (દેવ દિવાળી)
દેવદિવાળી એ શ્રેષ્ઠ, દુર્લભ અને કલ્યાણકારી કારતક માસનું ભારતીય સંસ્કૃતિનું અનેરું મહાપર્વ છે. પૌરાણિક કથા અનુસાર શંખાસુર નામના દૈત્યના ત્રાસથી […]
Shree Nathji Bhakt – (શ્રી નાથજી ભક્ત)
જેના નામના ઈતિહાસનો ઉલ્લેખ કર્યા વિના વડોદરા સત્સંગનો પ્રાચીન ઈતિહાસ અધૂરો રહી જાય એવા શ્રીહરિના અનન્ય નિષ્ઠાવાન ભક્ત હતા નાથજી […]
Ekadashi Mahima – (કામદા એકાદશી વ્રત કથા – ચૈત્ર સુદ – ૧૧)
પુરાણોમાં કથિત “એકાદશ્યાં ન ભૂંજીત પક્ષયોરૂભયોરપિ” આ કથા મુજબ દરેક માહની એકાદશીને અન્ન નહી ખાવું જોઈએ. આ વ્રતથી પહેલા દિવસ […]
Viprvary Shree Harisharma – (વિપ્રવર્ય શ્રી હરિશર્મા)
જેમની પર સતત પ્રભુકૃપા અને સંતકૃપા વરસી છે. જેમણે સતત દિવ્યાનંદને ભોગવી માયિક સુખોનો ત્યાગ કરી હરિવરમાં હેત કર્યું હતું. […]
Swaminarayan Kanthi – કંઠી : શરણાગતનું સમર્પણ – 3 (દાદાખાચર)
ગામ કરીયાણીમાં દાદાખાચર નામના શ્રીજીમહારાજનાં પરમ એકાંતિક ભક્ત હતા. તે દાદાખાચર મંદિરમાં શ્રીજીમહારાજની મૂર્તિને સન્મુખ એક પગે ઊભા રહીને બે […]
Bhaktraj Shree parvatbhai – (ભક્તરાજ શ્રી પર્વતભાઈ)
અઢારમી સદીની ઉષાએ ઉદ્ધવ સંપ્રદાયના આદ્ય સ્થાપક શ્રીરામાનંદ સ્વામીએ સૌરાષ્ટ્રમાં ભક્તિનું અનોખું આંદોલન જગાવ્યું હતું. તેમના બ્રહ્મચર્ય તથા ભક્તિના સ્પંદનો […]
Swaminarayan Kanthi – કંઠી : શરણાગતનું સમર્પણ – ૧ (વિજ્ઞાનદાસ સ્વામી)
ગઢડાથી બે સાધુ ફરતા ફરતા ગામ ભાદરાના રત્ના ભગતના ભાણેજની વાડીએ ગયા. ત્યાં કૂવામાંથી પાણી કાઢીને સ્નાન કર્યું. પછી શ્રીજીનું […]
Sadguru Shree Bhagavdanand Swami – (સદ્ગુરુ શ્રી ભગવદાનંદ સ્વામી)
વચનામૃતના પાને સ્વયં શ્રીજી મહારાજને મુખે નાના સંતોમાંથી મોટા સંતોની પંક્તિમાં સ્થાન મેળવનાર સદ્ગુરૂશ્રી ભગવદાનંદ સ્વામી, મહાવિદ્યાધર છતાં શ્રીહરિની સર્વોપરિપણાની […]
Sadguru Adharanand Swami – (સદ્ગુરૂ શ્રી આધારાનંદ સ્વામી)
શ્રી સ્વામિનારાયણ ભગવાનના પ૦૦ પરમહંસોમાંથી એક માત્ર ચિત્રકલા કૌશલ્ય પરિજ્ઞાતા, મહાભારત જેવા વિરાટકાય ‘‘શ્રી હરિ ચરિત્રા મૃત સાગર’’ નામક ગ્રન્થના […]
Bhaktraj Shree Surakhachar – (ભક્તરાજ શ્રી સુરાખાચર)
ભગવાન શ્રી સ્વામિનારાયણના અસંખ્ય અનુયાયી ગૃહસ્થ ભક્તોમાં એક માત્ર સુરાખાચર જ એવા ભક્ત હતા જેને શ્રીહરિએ સ્વયં પોતાના ‘‘સખાભક્ત’’ તરીકે […]
Bhaktraj Shree Naja Jogiya – (ભક્તરાજ શ્રી નાજા જોગિયા)
તન-મન-ધન સમર્પિત કરીને શિરને સાટે સત્સંગ રાખનાર શ્રીજી મહારાજના અનન્ય ભક્તજનોમાં નાજા જોગિયા એક આગવું સ્થાન ધરાવે છે. તેઓ શ્રી […]
Parshad Ratanji – (પાર્ષદ રતનજી)
‘‘માન વિનાની ભક્તિ તો રતનજી તથા મીયાજી જેવા કોઈક જ કરતા હશે પણ બધાથી માનનો સ્વાદ મુકી શકાતો નથી’’ શ્રીજી […]
Sadguru Shree Parmanand Swami – (સદ્ગુરુ શ્રી પરમાનંદ સ્વામી)
નિઃસ્વાર્થ અને નિર્દંભપણે જનકલ્યાણની ભાવનાથી મહાપુરૂષો સતત વિચરણ કરીને મુમુક્ષુ આત્માઓ પર દયા કરીને તેના આત્માનું શ્રેય ઈચ્છે છે. એવા […]
Shree Hans Avatar – (શ્રી હંસ અવતાર)
સૃષ્ટિ વિધાતા બ્રહ્માજી ઋષિ મહર્ષિઓ સાથે તત્ત્વ મીમાસાં કરી રહ્યા હતા. ત્યારે સનકાદિકોએ પૂછેલ એક પ્રશ્નનો ઉત્તર આપવા માટે બ્રહ્માજીની […]