Shree Gajanan – (શ્રી ગજાનન)
ગણાધિપતિ ગજાનન શ્રી વિઘ્ન વિનાયક દેવ મંગલાયતન છે. હિન્દુ સંસ્કૃતિના ધર્મશાસ્ત્રોમાં કોઈ એવી વિધિ નથી જેમાં સર્વ પ્રથમ ગણપતિજીનું પૂજન […]
Shree Dharamdev – (શ્રી ધર્મદેવ)
આ ઉદ્ધવ સંપ્રદાયના અનુયાયીઓના પ્રાણ પ્યારા ઈષ્ટદેવ ભગવાન શ્રીસ્વામિનારાયણના પિતાશ્રી ધર્મદેવ હતા. તેમનું મૂળનામ દેવશર્મા પાંડે હતું.તેમણે વિક્રમ સંવત્ ૧૭૯૬ […]
Keva Dhyansth
આ પ્રભુ સ્મરણમાં ધ્યાનની એકાગ્રતા જરૂરી છે. ભજનના કરનારના ઇન્દ્રિઓ, અંત:કરણ ને જીવ એ સર્વ એકાગ્ર થઈને જો ભજનમાં જોડાય તો એવી એક ઘડી એ અડધી ઘડી પણ જો ભગવાનના ભજનમાં જોડાય તો સમગ્ર પાપ બળીને ભસ્મ થઈ જાય છે.
Ekadashi Mahima – (કામીકા એકાદશી વ્રત કથા – અષાઢ વદ – ૧૧ )
યુધિષ્ઠિરે પૂછયું : “વાસુદેવ ! આપને નમસ્કાર ! અષાઢના કૃષ્ણપક્ષમાં કઇ એકાદશી આવે છે ? કૃપા કરી એનું વર્ણન કરો.” ભગવાન શ્રી કૃષ્ણ […]