History of Manki Ghodi – (માણકી ઘોડીનો ઇતિહાસ)
માણીગર માવાની જીવન સંગીની બનીને પોતાનું જીવન કુસુમ શ્રીહરિના ચરણે સમર્પિત કરનાર માણકી ઘોડીની કથા અતિ ચમત્કારી છે. પશુયોનિમાં જન્મ […]
Vachanamrut Mahima – (વચનામૃત મહિમા)
વચનામતૃ એટલે ભગવાન શ્રી સ્વામિનારાયણની પારાવણી ભગવાનશ્રી સ્વામિનારાયણ અને પરમહંસોની અધ્યાત્મ ગોષ્ઠી ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્યારા ભક્તોની આત્મીય ગૌષ્ઠી […]
Dayalu Svabhav – (દયાળુ સ્વભાવ)
અષાઢની અંધારી રાત્રે વાંદળોથી આકાશ ઘેરાયેલું છે. વાંદળો સંતાકૂકડી રમે છે. ગજવી થાય છે. અનરાધાર વરસાદ તૂટી પડે છે. કાચા […]
Divaytano Marg – (દિવ્યતાનો માર્ગ)
સંતો જીવનના સાચા રસ્તે લઈ જાય છે, પ્રેમના માર્ગે વાલે છે, જગતની ઝંઝાળથી દુર રાખે છે, સંતોની ક્રિયા અલૌકિક અને […]
Ishtdev Murtipooja – (ઇષ્ટદેવની મૂર્તિપૂજાની વિશેષતા શુ છે?)
ભારતીય ભક્તિદર્શનમાં અનંત વિશ્વના સર્જનહાર સ્વામી, એકમાત્ર પરમેશ્વરને કહ્યા છે, જે સર્વોપરી છે, સર્વ કર્તાહર્તા છે, સદા દિવ્ય છે અને […]
Poojavidhi – (પૂજાવિધિ શું છે ?)
આદર વ્યક્ત કરવો એજ પૂજા છે, તો આદર વ્યક્ત કરવાની રીતી એટલે જ પૂજાની વિધિ – પૂજાવિધિ. ભિન્ન ભિન્ન વાતાવરણમાં […]
Kirtan Vivechan : Avasar Avyo Ran Ramva (અવસર આવ્યો રણ રમવા)
પૂર્વ ઈતિહાસ :- ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી ઉમરેઠ થતા સામરખા ગામનાતળાવ પાસે આવીને વિશ્રામ કર્યો. આણંદ ગામના હરિભક્તોને એની ખબરપડતાં […]
ભગવાન સ્વામિનારાયણ અને હનુમાનજી મહારાજ
આજે ભગવાનના મહાન ભક્ત જેમને દરેક આવતારોની સેવાનો લાભ મળ્યો છે અને સેવાથી પ્રભાવિત થઇ ભગવાન રામચંદ્રજીએ જેમને ચિરંજીવી થવાનો […]
Sadguru Shree Nrusinghanand Swami – (સદ્ગુરૂ શ્રી નૃસિંહાનંદ સ્વામી)
શ્રીહરિનાં પાંચસો પરમહંસના તેજસ્વી તારમંડળમાંના એક નૃસિંહાનંદ સ્વામી ‘અયોધ્યા’ ના વતની હતા. તેમણે બાર વર્ષ સુધી રામજી મંદિરમાં રામચંદ્ર ભગવાનની […]
Shree Nathji Bhakt – (શ્રી નાથજી ભક્ત)
જેના નામના ઈતિહાસનો ઉલ્લેખ કર્યા વિના વડોદરા સત્સંગનો પ્રાચીન ઈતિહાસ અધૂરો રહી જાય એવા શ્રીહરિના અનન્ય નિષ્ઠાવાન ભક્ત હતા નાથજી […]
Viprvary Shree Harisharma – (વિપ્રવર્ય શ્રી હરિશર્મા)
જેમની પર સતત પ્રભુકૃપા અને સંતકૃપા વરસી છે. જેમણે સતત દિવ્યાનંદને ભોગવી માયિક સુખોનો ત્યાગ કરી હરિવરમાં હેત કર્યું હતું. […]
Swaminarayan Kanthi – કંઠી : શરણાગતનું સમર્પણ – 3 (દાદાખાચર)
ગામ કરીયાણીમાં દાદાખાચર નામના શ્રીજીમહારાજનાં પરમ એકાંતિક ભક્ત હતા. તે દાદાખાચર મંદિરમાં શ્રીજીમહારાજની મૂર્તિને સન્મુખ એક પગે ઊભા રહીને બે […]
Bhaktimati Shree Jivuba – (ભક્તિમતી શ્રી જીવુબા)
પરમકૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણએ ભલખાચરના પરિવારની પ્રેમદોરીએ બંધાઈને પોતાનું ઘર માનીને ગઢપુરમાં રહ્યા. તે એભલબાપુના મોટા સુપુત્રી જીવુબા. એભલબાપુને […]
Bhaktraj Shree Laxmiram – (ભક્તરાજ શ્રી લક્ષ્મીરામ)
લક્ષ્મીરામ ગામ રોહિશાળાના વતની હતા. તેઓ બ્રાહ્મણ હતા. શ્રીજી મહારાજની ખૂબ જ અનન્ય નિષ્ઠા અને સમર્પિત ભાવે તેમની ભક્તિ કરતા. […]
Bhaktraj Shree Mohanram – (ભક્તરાજ શ્રી મોહનરામ)
વિપ્રવર્ય મોહનરામ વરતાલના વતની હતા. તેઓને જીવનની પાંગરતી વયમાંજ સત્ અને અસત્ વિવેક સમજીને સત્સંગ થયો. ત્યારબાદ શ્રીહરિને વિષે પ્રીતિ […]
સ્વામિનારાયણ સંપ્રદાયનો પાયો મજબૂત બન્યો
બ્રીટીશ હકુમતના ગુજરાતમાં આગમનબાદ અને શ્રીજી મહારાજની બીશપ હેબર, સર વિલીયમ્સ, અને સર એન્ડુ ડનલોપ સાથેની મુલાકાત બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના […]
Bhaktraj Shree Machakhachar – (ભક્તરાજ શ્રી માંચાખાચર)
ગઢપુરવાસી અને અક્ષરવાસી અવિનાશીના આનંદ મિલનમાં અમૃતમય સેતુ બનનાર અજોડ ભક્તરાજ શ્રી માંચાખાચર કારિયાણીના ગામધણી હોવા છતાં સત્સંગના સંયોગ પહેલા […]
Bhaktraj Shree Mayaram Bhatt – (ભક્તરાજ શ્રી મયારામ ભટ્ટ)
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રથમ પંક્તિના ગૃહસ્થ ભક્તોમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર ભક્તરાજ શ્રી મયારામ ભટ્ટ માણાવદર (જૂનાગઢ) ના વતની અને […]
Bhaktraj Shree parvatbhai – (ભક્તરાજ શ્રી પર્વતભાઈ)
અઢારમી સદીની ઉષાએ ઉદ્ધવ સંપ્રદાયના આદ્ય સ્થાપક શ્રીરામાનંદ સ્વામીએ સૌરાષ્ટ્રમાં ભક્તિનું અનોખું આંદોલન જગાવ્યું હતું. તેમના બ્રહ્મચર્ય તથા ભક્તિના સ્પંદનો […]