swaminarayan, swaminarayan Vadta Gadi, Sadgu Aksharanand Swami – (સદ્‌ગુરુ અક્ષરાનંદ સ્વામી)

Sadgu Aksharanand Swami – (સદ્‌ગુરુ અક્ષરાનંદ સ્વામી)

અક્ષરાતીતનો આનંદ લૂંટનાર, અધ્યાત્મના અનુભવી આરાધક, અલબેલામાં અનુરાગ કરી તેમાં અખંડ રમણ કરનાર અક્ષરાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ પૂજો હતું. તેઓ […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Shunyatitanand Swami – (સદ્‌ગુરૂ શ્રી શૂન્યાતીતાનંદ સ્વામી)

Sadguru Shree Shunyatitanand Swami – (સદ્‌ગુરૂ શ્રી શૂન્યાતીતાનંદ સ્વામી)

જેમણે તપ-ત્યાગ પ્રધાન પરોપકારમય ભક્તિનિષ્ઠ જીવન જીવી અગણિત આત્માઓનો ઉદ્ધાર કર્યો હતો. જેમના સહવાસથી બ્રહ્મસ્થિતિ પ્રાપ્ત કરી પ્રભુના સાક્ષાત્કારને પામ્યાં […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Prasadini Vastu – Rangotsav Samaye Paherelo Jamo

Prasadini Vastu – Rangotsav Samaye Paherelo Jamo

ભગવાન સ્વામિનારાયણના ચરણકમળથી ૫૭ વખત પાવન થયેલ બોટાદ શહેર. ૧૮૭૫ની સાલમાં જ્યારે મહારાજે બોટાદમાં ભવ્ય ફુલદોલોત્સવ કર્યો ત્યારે આ અંગરખો […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Ramanand Swami – Guru of Lord Swaminarayan

Ramanand Swami – Guru of Lord Swaminarayan

સદગુરુ રામાનંદ સ્વામી   આજે વિશ્વભરમાં “શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય” તરીકે વિવિધક્ષેત્રે ઉપસી રહેલા મૂળ”ઊદ્ધવ સંપ્રદાય“ના સંસ્થાપક સંત ઉદ્ધવાવતાર શ્રી રામાનંદ […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Nishkulanand Swami – Vairagya Murti

Nishkulanand Swami – Vairagya Murti

વૈરાગ્યમૂર્તિ શ્રી નિષ્કુળાનંદ સ્વામી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અષ્ટકવિઓમાં વૈરાગ્યમૂર્તિ તરીકેની આગવી છાપ ધરાવતા સંતકવિ શ્રી નિષ્કુળાનંદ સ્વામી એક આગવી પ્રતિભા […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Vignananand Swami – (સદ્‌ગુરુ શ્રી વિજ્ઞાનાનંદ સ્વામી)

Sadguru Shree Vignananand Swami – (સદ્‌ગુરુ શ્રી વિજ્ઞાનાનંદ સ્વામી)

સૌરાષ્ટ્રની રળીયામણી ભૂમિ, જે ભગવાન શ્રીકૃષ્ણની ક્રીડાભૂમિ કહેવાય. તે ભૂમિમાં પૌરાણિક અને ઐતિહાસિક મુલ્ય ધરાવતું સંસ્કૃતિનું દ્યોતક પ્રભાસ ક્ષેત્ર તીર્થ […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Swaminarayan Katha –  (વાણીનો પ્રભાવ)

Swaminarayan Katha – (વાણીનો પ્રભાવ)

સૂર્યનારાયણ મધ્યાહ્ને તપી રહ્યા છે, ઉનાળાનો બળ બળતો તાપ છે, પશુ પંખીઓ તાપથી બચવા માળામાં ભરાઈ ગયા છે. બ્રહ્માંડના અધિપતિ […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Shree Nana Khachar – (શ્રી નાના ખાચર)

Shree Nana Khachar – (શ્રી નાના ખાચર)

ભગવાન શ્રી સ્વામિનારાયણના આદેશને પોતાનું જીવનસૂત્ર બનાવીને જીવન વ્યતીત કરનારા અને કકાઠીઓમાં એક નાના ખાચરનું નામ ગૌરવ સાથે લેવાય છે. […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Bhaktraj Shree Somlakhachar – (ભક્તરાજ શ્રી સોમલાખાચર)

Bhaktraj Shree Somlakhachar – (ભક્તરાજ શ્રી સોમલાખાચર)

‘‘અમારા સ્વભાવને તો મૂળજી બ્રહ્મચારી ને સોમલો ખાચર આદિક હરિજન છે તે કેટલાક વર્ષથી અમારે પાસેને પાસે રહે છે તે […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Bhaktraj Shree Surakhachar – (ભક્તરાજ શ્રી સુરાખાચર)

Bhaktraj Shree Surakhachar – (ભક્તરાજ શ્રી સુરાખાચર)

ભગવાન શ્રી સ્વામિનારાયણના અસંખ્ય અનુયાયી ગૃહસ્થ ભક્તોમાં એક માત્ર સુરાખાચર જ એવા ભક્ત હતા જેને શ્રીહરિએ સ્વયં પોતાના ‘‘સખાભક્ત’’ તરીકે […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Bhaktraj Shree Lakhaji – (ભક્તરાજ શ્રી લાખાજી)

Bhaktraj Shree Lakhaji – (ભક્તરાજ શ્રી લાખાજી)

શ્રીજી મહારાજની પરાવાણીને ઝીલીને અનેક પરમહંસો તથા ભક્તો થયા. જેનું સદ્‌વર્તન જોઈને અન્ય લોકો પણ સાક્ષી પુરતા કે આ ખરા […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Bhaktraj Shree Mansinghji – (ભક્તરાજ શ્રી માનસિંહજી)

Bhaktraj Shree Mansinghji – (ભક્તરાજ શ્રી માનસિંહજી)

જેમનું જીવન સાંસારિક પદાર્થોમાં અનાસક્તભાવવાળું હતું, જેમનો સ્વભાવ સરલ, શાંત, સહિષ્ણુ અને આનંદી હતો. પરોપકારમય જેમની નિષ્કામ પ્રવૃત્તિ હતી. જેમનું […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Bhaktraj Shree Naja Jogiya – (ભક્તરાજ શ્રી નાજા જોગિયા)

Bhaktraj Shree Naja Jogiya – (ભક્તરાજ શ્રી નાજા જોગિયા)

તન-મન-ધન સમર્પિત કરીને શિરને સાટે સત્સંગ રાખનાર શ્રીજી મહારાજના અનન્ય ભક્તજનોમાં નાજા જોગિયા એક આગવું સ્થાન ધરાવે છે. તેઓ શ્રી […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Bhaktraj Shree Dadakhachar – (ભક્તરાજ શ્રી દાદાખાચર)

Bhaktraj Shree Dadakhachar – (ભક્તરાજ શ્રી દાદાખાચર)

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ઈતિહાસમાં તન-મન-ધન સમર્પિત કરીને સાંપ્રદાયિક વિકાસના આધાર સ્તંભ રૂપ બનેલા અનન્ય નિષ્ઠાવાન ગૃહસ્થ ભક્તોમાં સૌથી આદર્શ અને […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Arjun Bhagat – (અર્જુન ભગત)

Arjun Bhagat – (અર્જુન ભગત)

શ્રીહરિનું નાનુ વચન લોપાય તો પણ મહદ્‌ વચન લોપાય એવા આજ્ઞાનુસંધાનના આગ્રહી ભક્તરાજશ્રી અર્જુન ભગત દાસાનુદાસ થઈને સત્સંગના ઈતિહાસમાં સેવકનો […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Sadgur Shree Vasudevanand Varni – (સદ્‌ગુરુ શ્રી વાસુદેવાનંદ વર્ણી)

Sadgur Shree Vasudevanand Varni – (સદ્‌ગુરુ શ્રી વાસુદેવાનંદ વર્ણી)

શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુની આજ્ઞારૂપી આકરી ભઠ્ઠીમાં સિધ્ધ થયેલાં શુધ્ધ કંચનસમા, તપ-ત્યાગ પ્રધાન, પરોપકારમય ભક્તિનિષ્ઠ જીવન જીવી અનેક આત્માઓનો ઉધ્ધાર કરનાર […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Swayamprakashanand Swami – (સદ્‌ગુરુ શ્રી સ્વયંપ્રકાશાનંદ સ્વામી)

Sadguru Shree Swayamprakashanand Swami – (સદ્‌ગુરુ શ્રી સ્વયંપ્રકાશાનંદ સ્વામી)

મહંતાઈની મોટાઈનો મોહ છોડીને મદનમોહનમાં મોહ કરનાર, ગર્વના ગુલામ ન બનીને ગર્વગંજનના ગુલામ બનનાર,પોતાના વૈદુષ્યને નમ્રતાના ગુણ વડે શોભાડી દાસત્વની […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Mahanubhavanand Swami – (સદ્‌ગુરુ શ્રી મહાનુભાવાનંદ સ્વામી)

Sadguru Shree Mahanubhavanand Swami – (સદ્‌ગુરુ શ્રી મહાનુભાવાનંદ સ્વામી)

વચન સિદ્ધિ જેને સહજ હતી, મૂર્તિ જેનાં અંતરે હતી છતાં અમદાવાદ દેશના ગામડે ગામડે ફરીને જેણે સત્સંગના વિકાસની અતિ મોટી […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Parmanand Swami – (સદ્‌ગુરુ શ્રી પરમાનંદ સ્વામી)

Sadguru Shree Parmanand Swami – (સદ્‌ગુરુ શ્રી પરમાનંદ સ્વામી)

નિઃસ્વાર્થ અને નિર્દંભપણે જનકલ્યાણની ભાવનાથી મહાપુરૂષો સતત વિચરણ કરીને મુમુક્ષુ આત્માઓ પર દયા કરીને તેના આત્માનું શ્રેય ઈચ્છે છે. એવા […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Shree Parshuram Avatar – (શ્રી પરશુરામ અવતાર)

Shree Parshuram Avatar – (શ્રી પરશુરામ અવતાર)

બ્રહ્મતેજની ભભક્તી જ્વલંત પ્રતિભા એટલે પરશુરામજી. તેમનો જન્મ જમદગ્નિ મહર્ષિના આશ્રમમાં માતા રેણુકાદેવીની કૂખે ભૃગુવંશમાં વૈશાખ સુદ-૩ (અખાત્રીજ) ની રાત્રીએ […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Shree Kapil Avatar – (શ્રી કપિલ અવતાર )

Shree Kapil Avatar – (શ્રી કપિલ અવતાર )

સાંખ્ય શાસ્ત્રના પ્રથમોપદેષ્ટા ભગવાન શ્રીકપિલજીનો જન્મ કર્દમ ઋષિના આશ્રમમાં માતાદેવ હૂતિની કૂખે થયો હતો. સ્વયંભુવ મન્વન્તરમાં બ્રહ્માજીના માનસપુત્ર પ્રજાપતિ કર્દમજી […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Shree Bhaktidevi – (શ્રી ભક્તિદેવી)

Shree Bhaktidevi – (શ્રી ભક્તિદેવી)

જ્યાં સુધી સૂર્ય-ચંદ્ર રહેશે ત્યાં સુધી ગ્રન્થકારો, વક્તાઓ, સંતજનો માતા ભક્તિદેવીના ગુણગાન કરશે. કારણકે તેમણે સર્વાવતારી શ્રીહરિની ‘‘માતા’’ બનવાનું ગૌરવ […]

Read More

Keva Dhyansth

આ પ્રભુ સ્મરણમાં ધ્યાનની એકાગ્રતા જરૂરી છે. ભજનના કરનારના ઇન્દ્રિઓ, અંત:કરણ ને જીવ એ સર્વ એકાગ્ર થઈને જો ભજનમાં જોડાય તો એવી એક ઘડી એ અડધી ઘડી પણ જો ભગવાનના ભજનમાં જોડાય તો સમગ્ર પાપ બળીને ભસ્મ થઈ જાય છે.

Read More

Bazaarna Kanta

બજારના કાટા સંયમી અને પવિત્ર જીવન ગાળે છે નાની સેવા કરવી ગમે છે. અખંડ ભગવાન શ્રી સ્વામિનારાયણની મૂર્તિ જેના હ્રદયમાં […]

Read More