Sadguru Shree Virktanand Swami – (સદ્ગુરૂ શ્રી વિરક્તાનંદ સ્વામી)
સદગુરૂ વિરક્તાનંદ સ્વામીનો જન્મ ભાલપ્રદેશમાં ખંભાત બારામાં ‘કલોદરા’ ગામમાં થયો હતો. તેઓ ધર્મનિષ્ઠ અને ભગવાનને વિષે પ્રીતિવાળા હતા. વૈરાગ્યનો રંગ […]
Sadguru Shree Gunatitanand Swami – (સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી)
શ્રીજી મહારાજ અંતર્ધાન થયા પછી સંપ્રદાયના વિકાસમાં સિંહફાળો આપ્યો હોય તેવા સંતોમાં જેમનું પ્રથમ નામ છે એવા સંત સદ્ગુરુ શ્રી […]
Sadguru Adharanand Swami – (સદ્ગુરૂ શ્રી આધારાનંદ સ્વામી)
શ્રી સ્વામિનારાયણ ભગવાનના પ૦૦ પરમહંસોમાંથી એક માત્ર ચિત્રકલા કૌશલ્ય પરિજ્ઞાતા, મહાભારત જેવા વિરાટકાય ‘‘શ્રી હરિ ચરિત્રા મૃત સાગર’’ નામક ગ્રન્થના […]
Sadguru Tyaganand Swami – (સદ્ગુરૂ ત્યાગાનંદ સ્વામી)
જેમણે પ્રભુ પ્રત્યે સદા ભક્તિભાવનું પુનિત ઝરણું વહેતું રાખ્યું છે. કંટકો ભર્યા મુશ્કેલીનાં માંડવા વચ્ચે પણ આત્માના અનુભવનો આનંદ અક્ષુણ્ણ […]
Veer Bhaguji – (વીર ભગુજી)
રાજસ્થાની રણધીર શૂરવીર પાર્ષદમણી ભગુજીનો જન્મ રાજસ્થાનનાં ‘‘મોરસ’’ ગામમાં થયો હતો.જાતે રજપૂત ગરાસદાર હતા. ભગુજીને નૈસર્ગિક પ્રભુપ્રત્યે પ્રેમ અને શૂરવીરતા […]
Bhaktraj Shree Lakhaji – (ભક્તરાજ શ્રી લાખાજી)
શ્રીજી મહારાજની પરાવાણીને ઝીલીને અનેક પરમહંસો તથા ભક્તો થયા. જેનું સદ્વર્તન જોઈને અન્ય લોકો પણ સાક્ષી પુરતા કે આ ખરા […]
Bhaktraj Shree Mansinghji – (ભક્તરાજ શ્રી માનસિંહજી)
જેમનું જીવન સાંસારિક પદાર્થોમાં અનાસક્તભાવવાળું હતું, જેમનો સ્વભાવ સરલ, શાંત, સહિષ્ણુ અને આનંદી હતો. પરોપકારમય જેમની નિષ્કામ પ્રવૃત્તિ હતી. જેમનું […]
Bhaktraj Shree Dadakhachar – (ભક્તરાજ શ્રી દાદાખાચર)
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ઈતિહાસમાં તન-મન-ધન સમર્પિત કરીને સાંપ્રદાયિક વિકાસના આધાર સ્તંભ રૂપ બનેલા અનન્ય નિષ્ઠાવાન ગૃહસ્થ ભક્તોમાં સૌથી આદર્શ અને […]
Bhaktraj Shree Jinabhai – (ભક્તરાજ શ્રી ઝીણાભાઈ)
ગુજરાતના પ્રસિધ્ધ રાજવી સિધ્ધરાજ જયસિંહના વંશજ, જૂનાગઢના દિવાન અને પંચાળાના ગામધણી ઠાકોર શ્રી ઝીણાભાઈ સત્સંગનું એક અનોખું રત્ન હતા. અપૂર્વ […]
Bhaktraj Shree Galuji – (ભક્તરાજ શ્રી ગલુજી)
લોયાના ત્રીજા વચનામૃતમાં સ્વયં શ્રીજી મહારાજ જેમને માહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચયવાળા ભક્તરાજનું બિરૂદ આપે છે એવા પરમ ભક્તરાજ શ્રી ગલુજી […]
Parshad Ratanji – (પાર્ષદ રતનજી)
‘‘માન વિનાની ભક્તિ તો રતનજી તથા મીયાજી જેવા કોઈક જ કરતા હશે પણ બધાથી માનનો સ્વાદ મુકી શકાતો નથી’’ શ્રીજી […]
Arjun Bhagat – (અર્જુન ભગત)
શ્રીહરિનું નાનુ વચન લોપાય તો પણ મહદ્ વચન લોપાય એવા આજ્ઞાનુસંધાનના આગ્રહી ભક્તરાજશ્રી અર્જુન ભગત દાસાનુદાસ થઈને સત્સંગના ઈતિહાસમાં સેવકનો […]
Sadgur Shree Vasudevanand Varni – (સદ્ગુરુ શ્રી વાસુદેવાનંદ વર્ણી)
શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુની આજ્ઞારૂપી આકરી ભઠ્ઠીમાં સિધ્ધ થયેલાં શુધ્ધ કંચનસમા, તપ-ત્યાગ પ્રધાન, પરોપકારમય ભક્તિનિષ્ઠ જીવન જીવી અનેક આત્માઓનો ઉધ્ધાર કરનાર […]
Sadguru Shree Vyapkanand Swami – (સદ્ગુરુ શ્રી વ્યાપકાનંદ સ્વામી)
વિશ્વના ખૂણે ખૂણે નવખંડ ધરતીમાં ગૂંજતા ‘‘શ્રી સ્વામિનારાયણ મહામંત્ર’’ નો સર્વપ્રથમ જપ કરનાર ઉત્તર ભારતના “ઝરણાપરણા” ગામના નિવાસી શીતળ દાસ […]
Sadgur Shree Muljibrahmachari – (સદ્ગુરુ શ્રી મૂળજીબ્રહ્મચારી)
સેવાનું સાક્ષાત્ સ્વરૂપ અને નિખાલસતાનું બીજું નામ એટલે મૂળજી બ્રહ્મચારી. આજીવન ઉત્કટ શ્રધ્ધા અને અનન્ય ભાવથી શ્રીજીને ભાવતા ભોજનિયા બનાવી […]
Sadguru Shree Parmanand Swami – (સદ્ગુરુ શ્રી પરમાનંદ સ્વામી)
નિઃસ્વાર્થ અને નિર્દંભપણે જનકલ્યાણની ભાવનાથી મહાપુરૂષો સતત વિચરણ કરીને મુમુક્ષુ આત્માઓ પર દયા કરીને તેના આત્માનું શ્રેય ઈચ્છે છે. એવા […]
Sadguru Shree Chaitanyanand Swami – (સદ્ગુરુ શ્રી ચૈતન્યાનંદ સ્વામી)
ભગવાન સ્વામિનારાયણ સંવત્ ૧૮પ૮ ની સાલમાં જેતપુરમાં ગાદીએ બેસી પોતાના અદ્ભુત ઐશ્વર્યના પ્રભાવથી હજારો લોકોને પોતાના આશ્રિત કર્યા તથા અનેક […]
Sadguru Shree Krupanand Swami – (સદ્ગુરુ શ્રી કૃપાનંદ સ્વામી)
કૃપાસાગરની કૃપા મેળવીને કૃપાનંદ એવુ નામ સાર્થક કરનાર, અનેક મુમુક્ષુ આત્માઓની ભવસાગરની અસંખ્ય આપત્તિઓ અને માનસિક મલિનતાઓ દૂર કરાવી જીવનમાં […]
Sadguru Akhandanand Varni – (સદ્ગુરૂ અખંડાનંદ વર્ણી)
અખંડા નંદવર્ણી મુળ લીમડી તાલુકાના‘‘શિયાણી’’ ગામના શિવરામ ભટ્ટ હતા. તેમના પિતાનું નામ ‘‘રત્નશર્મા’’ હતું. રત્નશર્મા વેદ અને શાસ્ત્રોના પારંગત વિદ્વાન […]