Please Wait...

Swaminarayan Vadtal Gadi – SVG
  • Home
  • About Us
    • Acharyas
    • Agna patra
    • Temples
      • India
      • International
  • Events
  • Media
    • Photo Gallery
    • Audio Gallery
    • Video Gallery
    • News Feed
  • Literature
    • Scripture
    • Satsang Articles
    • Satsang Books
  • Daily Darshan
    • Vadtal
    • Gadhpur
    • Junagadh
    • Kalupur
    • Bhuj
    • South Brunswick – NJ
  • Calendar
  • Mantralekhan
  • Download
    • Desktop
    • Ringtone
    • Mobile Wallpaper
    • Status
  • LNDYM
    • LNDYM – India
    • LNDMM
    • LNDYM – International
  • Charity
  • Donation
  • Contact Us
  • Sign in / Sign up

SVG.ORG

  • Home
  • About Us
    • Acharyas
    • Agna patra
    • Temples
      • India
      • International
  • Events
  • Media
    • Photo Gallery
    • Audio Gallery
    • Video Gallery
    • News Feed
  • Literature
    • Scripture
    • Satsang Articles
    • Satsang Books
  • Daily Darshan
    • Vadtal
    • Gadhpur
    • Junagadh
    • Kalupur
    • Bhuj
    • South Brunswick – NJ
  • Calendar
  • Mantralekhan
  • Download
    • Desktop
    • Ringtone
    • Mobile Wallpaper
    • Status
  • LNDYM
    • LNDYM – India
    • LNDMM
    • LNDYM – International
  • Charity
  • Donation
  • Contact Us

SVG.ORG

  • Home
  • Nand Santo
  • Shatanand Swami (Santdasji)

Shatanand Swami (Santdasji)

  • Published On: 28 February 2018
Shatanand Swami (Santdasji)

ગુજરાતી

ઓગણીસમી સદીના અતિ કપરા સમયમાં ભગવાન સ્વામિનારાયણે અડિખમ યોધ્ધા સમાન બ્રહ્મનિષ્ઠ સંતોને તૈયાર કરી માનવ કલ્યાણની નિર્મલ ભાવનાથી જ્ઞાનગંગાનો પ્રબળ પ્રવાહ મહાતપસ્વી દ્રઢ નિષ્ઠાધારી સંતો દ્વારા વહાવી સત્સંગની દેશદેશાંતરમાં સુવાસ પ્રસરાવી હતી.

એક ધ્યાની સંત શાંતાનંદ સ્વામી દંઢાવ્ય દેશના કડી-કલોલ પાસે “માથાસરુ ” ગામના હતા. ઉત્સવ સમૈયામાં “માથાસુર” ગામના ભક્તો શ્રીહરિના દશર્ન કરવા ગઢપુર ગયાં. ત્યાં પ્રાર્થના કરતા પ્રભુને કહ્યું : ‘‘ પ્રભુ ! અમારે ગામ પધારો. ’’ શ્રીજી મહારાજે કાલે આપ્યો હતો કે, એકવાર જરૂર પધારીશ. સમય જતાં એકવાર શ્રીહરિ માથાસરુ ગયા. ગામના પ્રેમી ભક્તોને વશ થઈ કરૂણાસાગર શ્રીહરિ કંસાર જમે છે.

ત્યાં એક પવિત્ર બ્રાહ્મણ ઉપરથી ઘી પીરસે છે. પ્રભુ પ્રેમમાં મસ્ત બનેલ એ બ્રાહ્મણ મહારાજના મિલનની માધુરી માણતા હતાં ત્યાં શ્રીહરિએ ચળું કરવા પાણી માંગ્યું ને તે પ્રમે ઘેલા ભક્તે પાણીને બદલે ઘીનું બોઘરું આપીને કહે ‘‘લો મહારાજ ચળું કરો ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા ક,ે ‘‘ આવા સંસારના ભાન વિનાના તે શીદ ઘરમાં રહતો હશે ?” શ્રીજી મહારાજની એ દિવ્ય વાણી બા્રહ્મણ ભક્તના હૃદયપટલમાં અંકિત થઈ ગઈ ને તે શ્રીજી મહારાજ સાથે વરતાલ જવા ચાલી નીકળ્યા. ત્યાં આ બાહ્મણ ભક્તે પ્રભનુ ે પ્રાર્થના કરતાં કહ્યું : ‘‘ હે કૃપાનાથ , મને સાધુની દીક્ષા આપો.’’ શ્રીજી મહારાજે ‘‘શાંતાનંદ સ્વામી ’’ એવુ શુભ નામાભિધાન કરી મુક્તાનંદ સ્વામીને સોંપ્યા.

તેઓ નિર્માની સરલ સ્વભાવવાળા નિખાલસ સંત હતા. તેમણે મુક્તાનંદ સ્વામીનો મહિમા જાણી તેમની રૂચિ પ્રમાણે સેવા કરી. સ્વામીનો રાજીપો મેળવ્યો તેથી સ્વામીએ મહારાજની પ્રસાદીના ચરણારવિંદ આપ્યા હતા. તેઓ યોગાભ્યાસ વિના મહારાજની કૃપાથી સમાધિમાં ૧૦-૧પ દિવસ સુધી રહી શકતા. એકવાર ગોપાળાનંદ સ્વામીએ કહ્યું હતું કે તમે તો ત્રણે અવસ્થામાં મૂર્તિમાં મસ્ત રહો છો.તેથી તેવા ભગવત્સુખનો અનુભવ બીજા સંતોને થાય તેથી ધ્યાન ભજન, ધર્મ, ભક્તિ, જ્ઞાન વૈરાગ્યની સંપૂર્ણ સિદ્ધિ કઈ રીતે પ્રાપ્ત થઈ શકે એવી વાતો નાના- સંતોને બેસાડી કરો. ત્યારથી આજીવન નાના-મોટા સંતોને હેતથી બેસાડીને પૂજા પાઠ, કથાવાર્તા, ધૂન,કીર્તન વગેરે શીખવાડતા. ધ્યાનનું અંગ હોવાથી અનેકને ધ્યાન શીખવાડી ધ્યાનના અખંડ અભ્યાસી બનાવ્યા હતા.

મુક્તાનંદ સ્વામી ધામમાં ગયા પછી તેઓ ગોપાળાનંદ સ્વામી સાથે રહેતા ને તેમની સેવા કરતા. શાંતાનંદ સ્વામીએ વરતાલમાં સાધુની ધર્મશાળામાં જ્યાં ગોપાળાનંદ સ્વામીનું આસન હતું તે સ્થળે ગોપાળાનંદ સ્વામીના સિંહાસને સદ્‌ગુરૂ મુક્તાનંદ સ્વામીના નામથી તથા સદ્‌ગુરૂ ગોપાળાનંદ સ્વામીના નામથી શ્રીજી મહારાજના બે જોડ ચરણારવિંદ પધરાવ્યા છે.પોતાની જીવનવીણાને પ્રભુપ્રેમ સાથે સુસંવાદિતા સાધી, તાદાત્મ્ય સર્જી પ્રભુપ્રેમની સુહાગ અને સુરાવટ રેલાવી અનેક સંતો ભક્તોને મહારાજની મનોહર મૂર્તિનો સાક્ષાત્કાર કરાવનારા, પોતાની નમ્રતા વડે બે મહાન સદ્‌ગુરૂઓનો રાજીપો લેનારા પ.પૂ.સદ્‌ગુરૂ શાંતાનંદ સ્વામીનાં ચરણોમાં કોટિ કોટિ વંદન

English

Santdasji was born in Meethila town in Nepal. His father was called Vishnudatt, who was a brahmin. He obtained diksha in Dabhan.

He had the gift of akhand samadhi, in which he could see Lord in divine form whatever he was doing, even during sleep. Many times he had remained in samadhi for six months at a time. At Gadhada the Lord asked him to compose Shreemad Satsangijeevan because of his power and divine vision. He has written many other scriptures and stotras including Shikshapatri Artha Dipika.

Categories

  • Avatar (16)
  • Bhakt Charitra (29)
  • Ekadashi (25)
  • Festival (23)
  • Ghanshyam Lila (2)
  • Jaynti (4)
  • Jivan Prasang (6)
  • Kirtan Vivechan (4)
  • Lilaa Charitra (7)
  • Nand Santo (57)
  • Parichay (2)
  • Parichay / Acharya (7)
  • Philosofy (3)
  • Poojavidhi (4)
  • Prasadi Vasti / Lilacharitra (2)
  • Shashtra (7)
Useful Link
  • Login
  • Acharyas
  • Mantralekhan
  • Vachanamrut
  • Kirtanavali
  • Purushottam Prakash
  • Temples
  • Terms of use
Connect with SVG
Facebook Twitter Youtube
Apps
  • SVG App
    SVG
    iphone Android
  • Nirnay App
    Nirnay
    iphone Android
  • Youtube
  • Facebook
  • Twitter
  • Email
Copyright © 1999-2021. Shree Swaminarayan Vadtal Gadi (SVG.org)
More Below