swaminarayan, swaminarayan Vadta Gadi, Sharad Purnima – (શરદ પૂર્ણિમા)

Sharad Purnima – (શરદ પૂર્ણિમા)

શરદ પૂર્ણિમાએ ચંદ્ર પોતાની સોળે કલા પૃથ્વી પર વરસાવે છે. પૂર્ણિમામાં શરદની પૂર્ણિમા શ્રેષ્ઠ છે. આ આસો માસની પૂર્ણિમા શરદ […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Vijayadashami (Dashera) – વિજયાદશમી (દશેરા)

Vijayadashami (Dashera) – વિજયાદશમી (દશેરા)

ધર્મો જયતિ નાધર્મઃ સત્યં જયતિ નાનૃતામ્ ||   ધર્મનો જય થાય છે, અધર્મનો નહીં. સત્યનો જય થાય છે અસત્યનો નહીં. […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Ekadashi Mahima – (ઉત્પતિ એકાદશી વ્રત કથા – કારતક વદ – ૧૧)

Ekadashi Mahima – (ઉત્પતિ એકાદશી વ્રત કથા – કારતક વદ – ૧૧)

ઉત્‍પત્તિ એકાદશીનું વ્રત હેમંત ઋતુમાં કારતક માસના કૃષ્‍ણ પક્ષની એકાદશીના દિવસે કરવું જોઇએ. એની કથા આ પ્રમાણે છે. યુધિષ્ઠિરે ભગવાન […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Kadamvaki Chhaiya Girdharlal Birajo – (કદમવાકી છૈંયા ગિરધરલાલ બિરાજો)

Kadamvaki Chhaiya Girdharlal Birajo – (કદમવાકી છૈંયા ગિરધરલાલ બિરાજો)

કિર્તન :-રાગ  : સારંગ કદમ વાકી છૈયાં,ગિરિધરલાલ બીરાજો; તપતહેં  તરની  જાત  ન  બરની,  ધરની  અતિ  ધક  રૈયાં; શીતલ મંદ સુગંધ […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, New Year (Annkutsav) – નૂતન વર્ષ (અન્નકૂટોત્સવ)

New Year (Annkutsav) – નૂતન વર્ષ (અન્નકૂટોત્સવ)

કારતક સુદ પડવાનો દિવસ એ વિક્રમ સંવત્સરીના નૂતન વર્ષનો પ્રારંભ. ભગવાન શ્રી વ્યાસ કહે છે : ‘યો યાદૃશેન ભાવેન તિષ્ઠત્યસ્વાં […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Diwali – (દિવાળી)

Diwali – (દિવાળી)

મનુષ્ય માત્ર હંમેશા આધિ-વ્યાધિ ને ઉપાધિથી ઘેરાયેલો છે. તેમાંથી જે દિવસે મુક્ત થવાય છે તે જ દિવસને ‘દિવાળી’ કહેવાય છે. […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Ekadashi Mahima – (રમા એકાદશી વ્રત કથા – આસો વદ – ૧૧)

Ekadashi Mahima – (રમા એકાદશી વ્રત કથા – આસો વદ – ૧૧)

યુધિષ્ઠિર બોલ્‍યાઃ “કૃપા કરીને મને આસોની કૃષ્‍ણ પક્ષમાં આવતી એકાદશીના વ્રતનું મહાત્‍મ્‍ય સમજાવો.” પ્રભુ બોલ્‍યાઃ “આસોના કૃષ્‍ણપક્ષમાં રમા નામની દુઃખકર્તા, સુખ આપનારી અને […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Ekadashi Mahima – (જલજીલણી એકાદશી વ્રત કથા – ભાદરવા સુદ – ૧૧)

Ekadashi Mahima – (જલજીલણી એકાદશી વ્રત કથા – ભાદરવા સુદ – ૧૧)

ભગવાન શ્રી કૃષ્‍ણે કહ્યું : “જલજીલણી એકાદશી  ભાદરવા એકાદશી  જયંતી એકાદશી તથા વામન એકાદશી પણ શહેવામાં આવે છે, એ એકાદશીએ ભગવાન […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Ganesh Chaturthi – (ગણેશ ચતુર્થી)

Ganesh Chaturthi – (ગણેશ ચતુર્થી)

ગણાધિપતિ ગજાનન શ્રી વિઘ્ન વિનાયક દેવ મંગલાયતન છે. હિન્દુ સંસ્કૃતિના ધર્મશાસ્ત્રોમાં કોઈ એવી વિધિ નથી જેમાં સર્વ પ્રથમ ગણપતિજીનું પૂજન […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Ame Kaho Brajma Kem Rahiye – (અમે કહો બ્રજમાં કેમ રહિયે)

Ame Kaho Brajma Kem Rahiye – (અમે કહો બ્રજમાં કેમ રહિયે)

પૂર્વ ઈતિહાસ :- પરજ રાગના કીર્તન સાંભળીને કાઠીઓએ નિયમ લીધા અને શ્રીહરિએ સંતોને દૃઢતાનો પ્રશ્ન કર્યો. શ્રીહરિ  જ્યારે  સભામાં  પધાર્યા  […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Dayalu Svabhav – (દયાળુ સ્વભાવ)

Dayalu Svabhav – (દયાળુ સ્વભાવ)

અષાઢની અંધારી રાત્રે વાંદળોથી આકાશ ઘેરાયેલું છે. વાંદળો સંતાકૂકડી રમે છે. ગજવી થાય છે. અનરાધાર વરસાદ તૂટી પડે છે. કાચા […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Shree Haria Kalidatno Nash Karyo – (શ્રી હરીએ કલીદ્તનો નાશ કર્યો)

Shree Haria Kalidatno Nash Karyo – (શ્રી હરીએ કલીદ્તનો નાશ કર્યો)

સુવ્રત મુની બોલ્યા હે રાજન।  આ છોકરાઓ ધનશ્યામ મહારાજને એક આંબાના વૃક્ષ નીચે મૂકી રમવા માંડ્યા। એવામાં સૂર્ય અસ્ત થવા […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Ishtdev Murtipooja – (ઇષ્ટદેવની મૂર્તિપૂજાની વિશેષતા શુ છે?)

Ishtdev Murtipooja – (ઇષ્ટદેવની મૂર્તિપૂજાની વિશેષતા શુ છે?)

ભારતીય ભક્તિદર્શનમાં અનંત વિશ્વના સર્જનહાર સ્વામી, એકમાત્ર પરમેશ્વરને કહ્યા છે, જે સર્વોપરી છે, સર્વ કર્તાહર્તા છે, સદા દિવ્ય છે અને […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, <b>Kirtan Vivechan :</b> Avasar Avyo Ran Ramva (અવસર આવ્યો રણ રમવા)

Kirtan Vivechan : Avasar Avyo Ran Ramva (અવસર આવ્યો રણ રમવા)

પૂર્વ ઈતિહાસ :- ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી ઉમરેઠ થતા સામરખા ગામનાતળાવ  પાસે  આવીને  વિશ્રામ  કર્યો. આણંદ  ગામના  હરિભક્તોને  એની ખબરપડતાં […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Bhaktraj Shree Mohanram – (ભક્તરાજ શ્રી મોહનરામ)

Bhaktraj Shree Mohanram – (ભક્તરાજ શ્રી મોહનરામ)

વિપ્રવર્ય મોહનરામ વરતાલના વતની હતા. તેઓને જીવનની પાંગરતી વયમાંજ સત્‌ અને અસત્‌ વિવેક સમજીને સત્સંગ થયો. ત્યારબાદ શ્રીહરિને વિષે પ્રીતિ […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Bhaktraj Shree parvatbhai – (ભક્તરાજ શ્રી પર્વતભાઈ)

Bhaktraj Shree parvatbhai – (ભક્તરાજ શ્રી પર્વતભાઈ)

અઢારમી સદીની ઉષાએ ઉદ્ધવ સંપ્રદાયના આદ્ય સ્થાપક શ્રીરામાનંદ સ્વામીએ સૌરાષ્ટ્રમાં ભક્તિનું અનોખું આંદોલન જગાવ્યું હતું. તેમના બ્રહ્મચર્ય તથા ભક્તિના સ્પંદનો […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Bhaktraj Shree Narotam Thakar – (ભક્તરાજ શ્રી નરોત્તમ ઠાકર)

Bhaktraj Shree Narotam Thakar – (ભક્તરાજ શ્રી નરોત્તમ ઠાકર)

ઉમરેઠના વેદજ્ઞ વિદ્વાનોમાં શ્રીનરોત્તમઠાકર પ્રથમ પંક્તિના વિદ્વાન ગણાતા. તેઓ ઉમરેઠ સત્સંગના મોભી રૂપરામ ઠાકરના નજીકના સગા હતા. ધન-સંપત્તિના ઢગલાં હતા. […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Bhaktraj Shree Nandubhai – (ભક્તરાજ શ્રી નંદુભાઈ)

Bhaktraj Shree Nandubhai – (ભક્તરાજ શ્રી નંદુભાઈ)

સત્સંગ દિગ્વિજયના ઈતિહાસમાં ઉમરેઠ આગવું સ્થાન ધરાવે છે.આ ઉમરેઠના વતની અને ખેડાવાળા બ્રાહ્મણ તરીકે ઓળખાતા ભક્તરાજ નંદુભાઈ એક આદર્શ નિષ્ઠાવાન […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Bhaktraj Shree jivakhachar – (ભક્તરાજ શ્રી જીવાખાચર)

Bhaktraj Shree jivakhachar – (ભક્તરાજ શ્રી જીવાખાચર)

સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રબળ પ્રતાપે યોગીન્દ્ર શ્રી ગોપાળાનંદ સ્વામીએ જ્યાં બોલતાં ચાલતાં દેવ શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજ પધરાવ્યા એ […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Shivanand Swami – (સદ્‌ગુરુ શ્રી શિવાનંદ સ્વામી)

Sadguru Shree Shivanand Swami – (સદ્‌ગુરુ શ્રી શિવાનંદ સ્વામી)

શ્રીજી મહારાજની તેજના પ્રવાહરૂપ પરાવાણીને ઝીલીને અનેક મુમુક્ષુઓ દીક્ષા લઈને પાંચસો પરમહંસો થયા હતા. જે શ્રીજી મહારાજની ચોતરફ ફરતી દિવ્ય […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Anandanand Varni – (સદ્‌ગુરૂ શ્રી આનંદાનંદ વર્ણી)

Sadguru Shree Anandanand Varni – (સદ્‌ગુરૂ શ્રી આનંદાનંદ વર્ણી)

ભગવાન સ્વામિનારાયણની આજ્ઞામાં જીવનપર્યંત રહી કેવળ નિઃસ્વાર્થ ભાવથી અનેક કષ્ટો સહન કરીને મનુષ્યોના આત્યંતિક મોક્ષ માટે જ્ઞાનગંગાનો પ્રવાહ વહાવનાર સદ્‌ગુરૂ […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Adbhutanand Swami – (સદ્‌ગુરુ શ્રી અદ્‌ભૂતાનંદ સ્વામી)

Sadguru Shree Adbhutanand Swami – (સદ્‌ગુરુ શ્રી અદ્‌ભૂતાનંદ સ્વામી)

વૈરાગ્ય, ત્યાગ, સેવા અને સાધનાની પરાકાષ્ઠાએ પહોંચેલ સંતવર્ય શ્રી અદ્‌ભૂતાનંદ સ્વામીનું જીવન એક ઓજસ્વી સંતપુરુષને શોભે તેવું સાદુ, સરળ અને […]

Read More