Sharad Purnima – (શરદ પૂર્ણિમા)
શરદ પૂર્ણિમાએ ચંદ્ર પોતાની સોળે કલા પૃથ્વી પર વરસાવે છે. પૂર્ણિમામાં શરદની પૂર્ણિમા શ્રેષ્ઠ છે. આ આસો માસની પૂર્ણિમા શરદ […]
Vijayadashami (Dashera) – વિજયાદશમી (દશેરા)
ધર્મો જયતિ નાધર્મઃ સત્યં જયતિ નાનૃતામ્ || ધર્મનો જય થાય છે, અધર્મનો નહીં. સત્યનો જય થાય છે અસત્યનો નહીં. […]
Ekadashi Mahima – (ઉત્પતિ એકાદશી વ્રત કથા – કારતક વદ – ૧૧)
ઉત્પત્તિ એકાદશીનું વ્રત હેમંત ઋતુમાં કારતક માસના કૃષ્ણ પક્ષની એકાદશીના દિવસે કરવું જોઇએ. એની કથા આ પ્રમાણે છે. યુધિષ્ઠિરે ભગવાન […]
Kadamvaki Chhaiya Girdharlal Birajo – (કદમવાકી છૈંયા ગિરધરલાલ બિરાજો)
કિર્તન :-રાગ : સારંગ કદમ વાકી છૈયાં,ગિરિધરલાલ બીરાજો; તપતહેં તરની જાત ન બરની, ધરની અતિ ધક રૈયાં; શીતલ મંદ સુગંધ […]
New Year (Annkutsav) – નૂતન વર્ષ (અન્નકૂટોત્સવ)
કારતક સુદ પડવાનો દિવસ એ વિક્રમ સંવત્સરીના નૂતન વર્ષનો પ્રારંભ. ભગવાન શ્રી વ્યાસ કહે છે : ‘યો યાદૃશેન ભાવેન તિષ્ઠત્યસ્વાં […]
Diwali – (દિવાળી)
મનુષ્ય માત્ર હંમેશા આધિ-વ્યાધિ ને ઉપાધિથી ઘેરાયેલો છે. તેમાંથી જે દિવસે મુક્ત થવાય છે તે જ દિવસને ‘દિવાળી’ કહેવાય છે. […]
Ekadashi Mahima – (રમા એકાદશી વ્રત કથા – આસો વદ – ૧૧)
યુધિષ્ઠિર બોલ્યાઃ “કૃપા કરીને મને આસોની કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીના વ્રતનું મહાત્મ્ય સમજાવો.” પ્રભુ બોલ્યાઃ “આસોના કૃષ્ણપક્ષમાં રમા નામની દુઃખકર્તા, સુખ આપનારી અને […]
Ekadashi Mahima – (જલજીલણી એકાદશી વ્રત કથા – ભાદરવા સુદ – ૧૧)
ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું : “જલજીલણી એકાદશી ભાદરવા એકાદશી જયંતી એકાદશી તથા વામન એકાદશી પણ શહેવામાં આવે છે, એ એકાદશીએ ભગવાન […]
Ganesh Chaturthi – (ગણેશ ચતુર્થી)
ગણાધિપતિ ગજાનન શ્રી વિઘ્ન વિનાયક દેવ મંગલાયતન છે. હિન્દુ સંસ્કૃતિના ધર્મશાસ્ત્રોમાં કોઈ એવી વિધિ નથી જેમાં સર્વ પ્રથમ ગણપતિજીનું પૂજન […]
Ame Kaho Brajma Kem Rahiye – (અમે કહો બ્રજમાં કેમ રહિયે)
પૂર્વ ઈતિહાસ :- પરજ રાગના કીર્તન સાંભળીને કાઠીઓએ નિયમ લીધા અને શ્રીહરિએ સંતોને દૃઢતાનો પ્રશ્ન કર્યો. શ્રીહરિ જ્યારે સભામાં પધાર્યા […]
Dayalu Svabhav – (દયાળુ સ્વભાવ)
અષાઢની અંધારી રાત્રે વાંદળોથી આકાશ ઘેરાયેલું છે. વાંદળો સંતાકૂકડી રમે છે. ગજવી થાય છે. અનરાધાર વરસાદ તૂટી પડે છે. કાચા […]
Shree Haria Kalidatno Nash Karyo – (શ્રી હરીએ કલીદ્તનો નાશ કર્યો)
સુવ્રત મુની બોલ્યા હે રાજન। આ છોકરાઓ ધનશ્યામ મહારાજને એક આંબાના વૃક્ષ નીચે મૂકી રમવા માંડ્યા। એવામાં સૂર્ય અસ્ત થવા […]
Ishtdev Murtipooja – (ઇષ્ટદેવની મૂર્તિપૂજાની વિશેષતા શુ છે?)
ભારતીય ભક્તિદર્શનમાં અનંત વિશ્વના સર્જનહાર સ્વામી, એકમાત્ર પરમેશ્વરને કહ્યા છે, જે સર્વોપરી છે, સર્વ કર્તાહર્તા છે, સદા દિવ્ય છે અને […]
Kirtan Vivechan : Avasar Avyo Ran Ramva (અવસર આવ્યો રણ રમવા)
પૂર્વ ઈતિહાસ :- ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી ઉમરેઠ થતા સામરખા ગામનાતળાવ પાસે આવીને વિશ્રામ કર્યો. આણંદ ગામના હરિભક્તોને એની ખબરપડતાં […]
ભગવાન સ્વામિનારાયણ અને હનુમાનજી મહારાજ
આજે ભગવાનના મહાન ભક્ત જેમને દરેક આવતારોની સેવાનો લાભ મળ્યો છે અને સેવાથી પ્રભાવિત થઇ ભગવાન રામચંદ્રજીએ જેમને ચિરંજીવી થવાનો […]
Bhaktraj Shree Mohanram – (ભક્તરાજ શ્રી મોહનરામ)
વિપ્રવર્ય મોહનરામ વરતાલના વતની હતા. તેઓને જીવનની પાંગરતી વયમાંજ સત્ અને અસત્ વિવેક સમજીને સત્સંગ થયો. ત્યારબાદ શ્રીહરિને વિષે પ્રીતિ […]
Bhaktraj Shree parvatbhai – (ભક્તરાજ શ્રી પર્વતભાઈ)
અઢારમી સદીની ઉષાએ ઉદ્ધવ સંપ્રદાયના આદ્ય સ્થાપક શ્રીરામાનંદ સ્વામીએ સૌરાષ્ટ્રમાં ભક્તિનું અનોખું આંદોલન જગાવ્યું હતું. તેમના બ્રહ્મચર્ય તથા ભક્તિના સ્પંદનો […]
Bhaktraj Shree Narotam Thakar – (ભક્તરાજ શ્રી નરોત્તમ ઠાકર)
ઉમરેઠના વેદજ્ઞ વિદ્વાનોમાં શ્રીનરોત્તમઠાકર પ્રથમ પંક્તિના વિદ્વાન ગણાતા. તેઓ ઉમરેઠ સત્સંગના મોભી રૂપરામ ઠાકરના નજીકના સગા હતા. ધન-સંપત્તિના ઢગલાં હતા. […]
Bhaktraj Shree Nandubhai – (ભક્તરાજ શ્રી નંદુભાઈ)
સત્સંગ દિગ્વિજયના ઈતિહાસમાં ઉમરેઠ આગવું સ્થાન ધરાવે છે.આ ઉમરેઠના વતની અને ખેડાવાળા બ્રાહ્મણ તરીકે ઓળખાતા ભક્તરાજ નંદુભાઈ એક આદર્શ નિષ્ઠાવાન […]
Bhaktraj Shree jivakhachar – (ભક્તરાજ શ્રી જીવાખાચર)
સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રબળ પ્રતાપે યોગીન્દ્ર શ્રી ગોપાળાનંદ સ્વામીએ જ્યાં બોલતાં ચાલતાં દેવ શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજ પધરાવ્યા એ […]
Sadguru Shree Shivanand Swami – (સદ્ગુરુ શ્રી શિવાનંદ સ્વામી)
શ્રીજી મહારાજની તેજના પ્રવાહરૂપ પરાવાણીને ઝીલીને અનેક મુમુક્ષુઓ દીક્ષા લઈને પાંચસો પરમહંસો થયા હતા. જે શ્રીજી મહારાજની ચોતરફ ફરતી દિવ્ય […]
Sadguru Shree Anandanand Varni – (સદ્ગુરૂ શ્રી આનંદાનંદ વર્ણી)
ભગવાન સ્વામિનારાયણની આજ્ઞામાં જીવનપર્યંત રહી કેવળ નિઃસ્વાર્થ ભાવથી અનેક કષ્ટો સહન કરીને મનુષ્યોના આત્યંતિક મોક્ષ માટે જ્ઞાનગંગાનો પ્રવાહ વહાવનાર સદ્ગુરૂ […]