swaminarayan, swaminarayan Vadta Gadi, Ekadashi Mahima – (પુત્રદા એકાદશી વ્રત કથા – શ્રાવણ સુદ – ૧૧ )

Ekadashi Mahima – (પુત્રદા એકાદશી વ્રત કથા – શ્રાવણ સુદ – ૧૧ )

ભવિષ્યપુરાણ અનુસાર, એકવાર, એક ‘મહીજિત’ નામનો રાજા, જે ‘મહિષ્મતી’ ના શક્તિશાળી રાજ્યના શાસક હતા. અઢળક સંપત્તિ અને સમૃદ્ધિ હોવા છતાં, […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Ekadashi Mahima – (પાપમોચિની એકાદશી વ્રત કથા – ફાગણ વદ – ૧૧)

Ekadashi Mahima – (પાપમોચિની એકાદશી વ્રત કથા – ફાગણ વદ – ૧૧)

પાપમોચિનીની એકાદશીના વિષે ભવિષ્યોત્તર પુરાણમાં વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યુ છે. આ વ્રતમાં ભગવાન વિષ્ણુના ચતુર્ભુજ રૂપની પૂજા કરવામાં આવે છે. […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Ekadashi Mahima – (આમલકી એકાદશી વ્રત કથા – ફાગણ સુદ – ૧૧)

Ekadashi Mahima – (આમલકી એકાદશી વ્રત કથા – ફાગણ સુદ – ૧૧)

ફાગણ મહિનાના શુકલ પક્ષની એકાદશીનું નામ આમલકી છે. આનુ પવિત્ર વ્રત વિષ્‍ણુલોકની પ્રાપ્તિ કરાવનારું છે. રાજા માધ્‍યત્‍વએ પણ ‍વશિષ્‍ટજીને આવો […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Ekadashi Mahima – (વિજયા એકાદશી વ્રત કથા – મહા વદ – ૧૧)

Ekadashi Mahima – (વિજયા એકાદશી વ્રત કથા – મહા વદ – ૧૧)

મહા મહિનાના કૃષ્‍ણ પક્ષમાં  કઇ એકાદશી આવે છે ? અને એના વ્રતની વિધિ શું છે ? આપ કૃપા કરીને કહો […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Ekadashi Mahima – (જયા એકાદશી વ્રત કથા – મહા સુદ – ૧૧)

Ekadashi Mahima – (જયા એકાદશી વ્રત કથા – મહા સુદ – ૧૧)

મહા મહિનાના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ “જયા” છે. એ બધા પાપોનું હરણ કરનારી ઉત્તમ તિથિ છે. એ પવિત્ર […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Ekadashi Mahima – (તિલદા એકાદશી વ્રત કથા – પોષ વદ – ૧૧)

Ekadashi Mahima – (તિલદા એકાદશી વ્રત કથા – પોષ વદ – ૧૧)

પોષ મહિનો આવે ત્‍યારે મુષ્‍યોએ સ્‍નાનાદિથી પવિત્ર થઇ ઇન્‍દ્રીય સંયમ રાખીને કામ, ક્રોધ, અહંકાર, લોભ અને ચુગલી વગેરે બુરાઇઓનો ત્‍યાગ […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Ekadashi Mahima – (પુત્રદા એકાદશી વ્રત કથા – પોષ સુદ – ૧૧)

Ekadashi Mahima – (પુત્રદા એકાદશી વ્રત કથા – પોષ સુદ – ૧૧)

પોષ મહિનાની શુકલ પક્ષની એકાદશીનું મહાત્‍મ્‍ય કહો. એનું નામ શું છે ? એના વ્રતની વિધિ શું છે ? એમા કયા […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Ekadashi Mahima – (સફલા એકાદશી વ્રત કથા – માગશર વદ – ૧૧)

Ekadashi Mahima – (સફલા એકાદશી વ્રત કથા – માગશર વદ – ૧૧)

સફલા એકાદશીએ નામ-મંત્રોનું ઉચ્‍ચારણ કરીને શ્રીફળ, સોપારી, બિજોચ, લીંબુ દાડમ, સુંદર આમળા, લવિંગ, બોર, અને વિશેષરુપ કેરી તથા ધૂપદિપ દ્વારા […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Ekadashi Mahima – (મોક્ષદા એકાદશી વ્રત કથા – માગશર સુદ – ૧૧)

Ekadashi Mahima – (મોક્ષદા એકાદશી વ્રત કથા – માગશર સુદ – ૧૧)

 માગશર મહિનાના શુકલ પક્ષની એકાદશીનું વર્ણન કરીશ કે જેના શ્રવણ માત્રથી વાજપેય યજ્ઞનું ફળ મળે છે. એનું નામ છે “મોક્ષદા એકાદશી” એ […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Ekadashi Mahima – (ઉત્પતિ એકાદશી વ્રત કથા – કારતક વદ – ૧૧)

Ekadashi Mahima – (ઉત્પતિ એકાદશી વ્રત કથા – કારતક વદ – ૧૧)

ઉત્‍પત્તિ એકાદશીનું વ્રત હેમંત ઋતુમાં કારતક માસના કૃષ્‍ણ પક્ષની એકાદશીના દિવસે કરવું જોઇએ. એની કથા આ પ્રમાણે છે. યુધિષ્ઠિરે ભગવાન […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Ekadashi Mahima – (રમા એકાદશી વ્રત કથા – આસો વદ – ૧૧)

Ekadashi Mahima – (રમા એકાદશી વ્રત કથા – આસો વદ – ૧૧)

યુધિષ્ઠિર બોલ્‍યાઃ “કૃપા કરીને મને આસોની કૃષ્‍ણ પક્ષમાં આવતી એકાદશીના વ્રતનું મહાત્‍મ્‍ય સમજાવો.” પ્રભુ બોલ્‍યાઃ “આસોના કૃષ્‍ણપક્ષમાં રમા નામની દુઃખકર્તા, સુખ આપનારી અને […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Ekadashi Mahima – (પાંશાકુશા એકાદશી વ્રત કથા – આસો સુદ – ૧૧)

Ekadashi Mahima – (પાંશાકુશા એકાદશી વ્રત કથા – આસો સુદ – ૧૧)

આસોના શુકલ પક્ષમાં પાશાંકુશા નામની વિખ્‍યાત એકાદશી આવે છે. એ સઘળા પાપોને હરનારી, સ્‍વર્ગ અને મોક્ષ પ્રદાન કરનારી, શરીરને નિરોગ […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Ekadashi Mahima – (ઇન્દિરા એકાદશી વ્રત કથા – ભાદરવા વદ – ૧૧)

Ekadashi Mahima – (ઇન્દિરા એકાદશી વ્રત કથા – ભાદરવા વદ – ૧૧)

પ્રભુ બોલ્‍યાઃ “ભાદરવા મહિનાના કૃષ્‍ણ પક્ષમાઁ “ઇન્‍દીરા”નામની ખૂબજ પવિત્ર અને પાપહર્તા એકાદશી આવે છે. એના વ્રતના પ્રભાવથી મોટા મોટા પાપોનો નાશ થઇ […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Ekadashi Mahima – (જલજીલણી એકાદશી વ્રત કથા – ભાદરવા સુદ – ૧૧)

Ekadashi Mahima – (જલજીલણી એકાદશી વ્રત કથા – ભાદરવા સુદ – ૧૧)

ભગવાન શ્રી કૃષ્‍ણે કહ્યું : “જલજીલણી એકાદશી  ભાદરવા એકાદશી  જયંતી એકાદશી તથા વામન એકાદશી પણ શહેવામાં આવે છે, એ એકાદશીએ ભગવાન […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Ekadashi Mahima – (અજા એકાદશી વ્રત કથા – શ્રાવણ વદ – ૧૧ )

Ekadashi Mahima – (અજા એકાદશી વ્રત કથા – શ્રાવણ વદ – ૧૧ )

શ્રાવણ માસના પક્ષની એકાદશીનું નામ “અજા” છે. એ બધા પાપોનો નાશ કરનારી ગણાઇ છે. ભગવાન ઋષિકેશનું પૂજન કરીને એનું વ્રત જે કરે […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Ekadashi Mahima – (દેવશયની એકાદશી વ્રત કથા – અષાઢ સુદ – ૧૧ )

Ekadashi Mahima – (દેવશયની એકાદશી વ્રત કથા – અષાઢ સુદ – ૧૧ )

અષાઢ માસના શુકલ પક્ષમાં આવતી એકાદશીનું  નામ  “દેવશયની” અથવા  “દેવપોઢી” એકાદશી છે. હું તેનું વર્ણન કરું છું એ મહાન પૂણ્યમયી, સ્‍વર્ગ અને મોક્ષ પ્રદાન […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Ekadashi Mahima – (યોગિની એકાદશી વ્રત કથા – જેઠ વદ – ૧૧ )

Ekadashi Mahima – (યોગિની એકાદશી વ્રત કથા – જેઠ વદ – ૧૧ )

યુધિષ્ઠિર. પૂછયું : “વાસુદેવ ! જેઠના કૃષ્‍ણપક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે. ? એનું વર્ણન કરો.” શ્રી કૃષ્‍ણ […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Ekadashi Mahima – (નિર્જળા ભીમ એકાદશી વ્રત કથા – જેઠ સુદ – ૧૧)

Ekadashi Mahima – (નિર્જળા ભીમ એકાદશી વ્રત કથા – જેઠ સુદ – ૧૧)

યુધિષ્ઠિરે કહ્યું : “હે ખુઃખિયાના બેલી……દીનાનાથ ! જેઠ મહિનાના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે, કૃપા કરીને મને એનું મહાત્‍મ્‍ય જપાવો..”શ્રીકૃષ્‍ણ બોલ્‍યાઃ “રાજન […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Ekadashi Mahima – (કમલા એકાદશી વ્રત કથા – જેઠ સુદ – ૧૧ )

Ekadashi Mahima – (કમલા એકાદશી વ્રત કથા – જેઠ સુદ – ૧૧ )

યુધિષ્ઠિરે કહ્યું : “હે ખુઃખિયાના બેલી……દીનાનાથ ! જેઠ મહિનાના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે, કૃપા કરીને મને એનું મહાત્‍મ્‍ય જપાવો..”શ્રીકૃષ્‍ણ બોલ્‍યાઃ  […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Ekadashi Mahima – (અપરા એકાદશી વ્રત કથા – વૈશાખ વદ – ૧૧)

Ekadashi Mahima – (અપરા એકાદશી વ્રત કથા – વૈશાખ વદ – ૧૧)

યુધિષ્ઠિરે પૂછયું : “હે પ્રભુ ! વૈશાખ માસમાં કૃષ્‍ણપક્ષમાં કઇ એકાદશી હોય છે ? હું એનું મહાત્‍મ્‍ય સાંભળવા ઇચ્‍છું છું.”શ્રીકૃષ્‍ણ તરત […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Ekadashi Mahima – (મોહિની એકાદશી વ્રત કથા – વૈશાખ સુદ – ૧૧)

Ekadashi Mahima – (મોહિની એકાદશી વ્રત કથા – વૈશાખ સુદ – ૧૧)

યુધિષ્ઠિરે પૂછયું : “જનાર્દન ! વૈશાખ માસમાં શુકલ પક્ષમાં કઇ એકાદશી આવે છે ? એનું ફળ શું હોય છે. ? એના […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Ekadashi Mahima – (વરુથીની એકાદશી વ્રત કથા – ચૈત્ર વદ – ૧૧)

Ekadashi Mahima – (વરુથીની એકાદશી વ્રત કથા – ચૈત્ર વદ – ૧૧)

યધિષ્ઠિરે પૂછયું : “હે ભગવન્ ! ચૈત્ર માસના કૃષ્‍ણ પક્ષમાં કઇ એકાદશી આવે છે ? કૃપા કરીને એનો મહિમાં બતાવો.”શ્રી કૃષ્‍ણ […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Ekadashi Mahima – (કામદા એકાદશી વ્રત કથા – ચૈત્ર સુદ – ૧૧)

Ekadashi Mahima – (કામદા એકાદશી વ્રત કથા – ચૈત્ર સુદ – ૧૧)

પુરાણોમાં કથિત “એકાદશ્યાં ન ભૂંજીત પક્ષયોરૂભયોરપિ” આ કથા મુજબ દરેક માહની એકાદશીને અન્ન નહી ખાવું જોઈએ. આ વ્રતથી પહેલા દિવસ […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Ekadashi Mahima – (પ્રબોધિની એકાદશી વ્રત કથા – કારતક સુદ – ૧૧)

Ekadashi Mahima – (પ્રબોધિની એકાદશી વ્રત કથા – કારતક સુદ – ૧૧)

શ્રી કૃષ્‍ણ ભગવાનને કહ્યું : હે અર્જુન! હું તને મુકિત આપનારી પ્રબોધિની એકાદશી વિષે નારદજી અને બ્રહ્માજી વચ્‍ચે થયેલો વાર્તા લાપ કહું […]

Read More