swaminarayan, swaminarayan Vadta Gadi, Acharya Shree Raghuvirji Maharaj – (આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ)

Acharya Shree Raghuvirji Maharaj – (આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ)

પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ શ્રી રઘુવીરજી મહારાજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ વડતાલ દેશની ગાદી ઉપર સંવત્‌ ૧૮૮ર ના કાર્તિક સુદી એકાદશીના પવિત્ર દિવસે […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Shree Rampratapji Maharaj – (શ્રી રામપ્રતાપજી મહારાજ)

Shree Rampratapji Maharaj – (શ્રી રામપ્રતાપજી મહારાજ)

ભગવાન શ્રીસ્વામિનારાયણના મોટા બંધુશ્રી રામપ્રતાપજીભાઈ કીર્તન સમ્રાટ હતા. અસંખ્ય કીર્તનો કંઠસ્થ કરી ગદ્‌ગદ્‌ કંઠે ગાન કરી ગોવિંદને રીઝવતા. શરીરે ઉંચા, […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Shree Bhaktidevi – (શ્રી ભક્તિદેવી)

Shree Bhaktidevi – (શ્રી ભક્તિદેવી)

જ્યાં સુધી સૂર્ય-ચંદ્ર રહેશે ત્યાં સુધી ગ્રન્થકારો, વક્તાઓ, સંતજનો માતા ભક્તિદેવીના ગુણગાન કરશે. કારણકે તેમણે સર્વાવતારી શ્રીહરિની ‘‘માતા’’ બનવાનું ગૌરવ […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Shree Dharamdev – (શ્રી ધર્મદેવ)

Shree Dharamdev – (શ્રી ધર્મદેવ)

આ ઉદ્ધવ સંપ્રદાયના અનુયાયીઓના પ્રાણ પ્યારા ઈષ્ટદેવ ભગવાન શ્રીસ્વામિનારાયણના પિતાશ્રી ધર્મદેવ હતા. તેમનું મૂળનામ દેવશર્મા પાંડે હતું.તેમણે વિક્રમ સંવત્‌ ૧૭૯૬ […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Shree Ichchharamaji Maharaj – (શ્રી ઈચ્છારામજી મહારાજ)

Shree Ichchharamaji Maharaj – (શ્રી ઈચ્છારામજી મહારાજ)

ભગવાન શ્રી સ્વામિનારાયણનો બાલ્યાવસ્થામાં સગાસ્નેહીઓમાંથી સૌથી વધુ સ્નેહ પ્રાપ્ત કરનાર શ્રી ઈચ્છારામજી તેમના નાના ભાઈ હતા. તેમનો જન્મ ૧૮૪ર વૈશાખ […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Bhagwan Shree Swaminarayan – (ભગવાન શ્રી સ્વામિનારાયણ)

Bhagwan Shree Swaminarayan – (ભગવાન શ્રી સ્વામિનારાયણ)

“ જે તેજને વિષે મૂર્તિ છે તે જ આ મહારાજ છે એમ જાણજો” (વ.ગ.મ.૧૩) આવો સ્પષ્ટ ઉદ્દઘોષ કરીને અનંત આત્માઓને […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Acharya Shree Ayodhyaprasadji Maharaj – (આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ)

Acharya Shree Ayodhyaprasadji Maharaj – (આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ)

ભગવાન શ્રીસ્વામિનારાયણે પોતાના દીક્ષા ગુરુ સ.ગુ.શ્રીરામાનંદસ્વામી પાસેથી ઉદ્ધવ સંપ્રદાયનું આચાર્ય પદ સ્વીકાર્યુ, તે બાદ ધર્મની આભા અને ભક્તિનો દિવ્યરસ સર્વત્ર […]

Read More