swaminarayan, swaminarayan Vadta Gadi, Bhaktraj Shree jivakhachar – (ભક્તરાજ શ્રી જીવાખાચર)

Bhaktraj Shree jivakhachar – (ભક્તરાજ શ્રી જીવાખાચર)

સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રબળ પ્રતાપે યોગીન્દ્ર શ્રી ગોપાળાનંદ સ્વામીએ જ્યાં બોલતાં ચાલતાં દેવ શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજ પધરાવ્યા એ […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree  Mota Yoganand Swami – (સદ્‌ગુરુ શ્રી મોટા યોગાનંદ સ્વામી)

Sadguru Shree Mota Yoganand Swami – (સદ્‌ગુરુ શ્રી મોટા યોગાનંદ સ્વામી)

સંપ્રદાયમાં એક અદના વિદ્વાન, અજોડ ઉપદેષ્ટા, અને કાઠીઓના ગુરૂ તરીકે પ્રસિદ્ધ થયેલા સંત મહાપુરૂષનો જન્મ ઉત્તર ગુજરાતના “ગલથોર” નામે ગામમાં […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Purushanand Swami – (સદ્‌ગુરૂ શ્રી પુરુષાનંદ સ્વામી)

Sadguru Shree Purushanand Swami – (સદ્‌ગુરૂ શ્રી પુરુષાનંદ સ્વામી)

જે સંત વર્યે જૂનાગઢમાં રહી ઘણી સેવા કરી હતી ને સ્વામીના આશીર્વાદે અનેક નરરત્નો જન્મ્યા હતા. તે જૂનાગઢના જોગી પુરૂષાનંદ […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Govindanand Swami – (સદ્‌ગુરુ શ્રી ગોવિંદાનંદ સ્વામી)

Sadguru Shree Govindanand Swami – (સદ્‌ગુરુ શ્રી ગોવિંદાનંદ સ્વામી)

પ્રભુ મિલનના તીવ્ર તલસાટથી તત્કાળ તગડી આવક ધરાવતાં તવંગરના જેવા વૈભવી આશ્રમ અને ૪૦૦ વૈરાગીના સંઘની આગેવાનીનો ત્યાગ કરી માર્ગમાં […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Gunatitanand Swami – (સદ્‌ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી)

Sadguru Shree Gunatitanand Swami – (સદ્‌ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી)

શ્રીજી મહારાજ અંતર્ધાન થયા પછી સંપ્રદાયના વિકાસમાં સિંહફાળો આપ્યો હોય તેવા સંતોમાં જેમનું પ્રથમ નામ છે એવા સંત સદ્‌ગુરુ શ્રી […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Bhaktraj Shree Naja Jogiya – (ભક્તરાજ શ્રી નાજા જોગિયા)

Bhaktraj Shree Naja Jogiya – (ભક્તરાજ શ્રી નાજા જોગિયા)

તન-મન-ધન સમર્પિત કરીને શિરને સાટે સત્સંગ રાખનાર શ્રીજી મહારાજના અનન્ય ભક્તજનોમાં નાજા જોગિયા એક આગવું સ્થાન ધરાવે છે. તેઓ શ્રી […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Bhaktraj Shree Jinabhai – (ભક્તરાજ શ્રી ઝીણાભાઈ)

Bhaktraj Shree Jinabhai – (ભક્તરાજ શ્રી ઝીણાભાઈ)

ગુજરાતના પ્રસિધ્ધ રાજવી સિધ્ધરાજ જયસિંહના વંશજ, જૂનાગઢના દિવાન અને પંચાળાના ગામધણી ઠાકોર શ્રી ઝીણાભાઈ સત્સંગનું એક અનોખું રત્ન હતા. અપૂર્વ […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Bhaktraj Shree Galuji – (ભક્તરાજ શ્રી ગલુજી)

Bhaktraj Shree Galuji – (ભક્તરાજ શ્રી ગલુજી)

લોયાના ત્રીજા વચનામૃતમાં સ્વયં શ્રીજી મહારાજ જેમને માહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચયવાળા ભક્તરાજનું બિરૂદ આપે છે એવા પરમ ભક્તરાજ શ્રી ગલુજી […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Vyapkanand Swami – (સદ્‌ગુરુ શ્રી વ્યાપકાનંદ સ્વામી)

Sadguru Shree Vyapkanand Swami – (સદ્‌ગુરુ શ્રી વ્યાપકાનંદ સ્વામી)

વિશ્વના ખૂણે ખૂણે નવખંડ ધરતીમાં ગૂંજતા ‘‘શ્રી સ્વામિનારાયણ મહામંત્ર’’ નો સર્વપ્રથમ જપ કરનાર ઉત્તર ભારતના “ઝરણાપરણા” ગામના નિવાસી શીતળ દાસ […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Mahanubhavanand Swami – (સદ્‌ગુરુ શ્રી મહાનુભાવાનંદ સ્વામી)

Sadguru Shree Mahanubhavanand Swami – (સદ્‌ગુરુ શ્રી મહાનુભાવાનંદ સ્વામી)

વચન સિદ્ધિ જેને સહજ હતી, મૂર્તિ જેનાં અંતરે હતી છતાં અમદાવાદ દેશના ગામડે ગામડે ફરીને જેણે સત્સંગના વિકાસની અતિ મોટી […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Nityanand Swami – (સદ્‌ગુરુ શ્રી નિત્યાનંદ સ્વામી)

Sadguru Shree Nityanand Swami – (સદ્‌ગુરુ શ્રી નિત્યાનંદ સ્વામી)

સ્વામિનારાયણ સંપ્રદાયમાં વ્યાસનું બિરુદ મેળવનાર સંતવર્ય સદ્‌ગુરુ શ્રી નિત્યાનંદ સ્વામી પ્રકાંડ પંડિત હતા. તેમની ધીર ગંભીર છતાં બુલંદ શબ્દ છટા […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Chaitanyanand Swami – (સદ્‌ગુરુ શ્રી ચૈતન્યાનંદ સ્વામી)

Sadguru Shree Chaitanyanand Swami – (સદ્‌ગુરુ શ્રી ચૈતન્યાનંદ સ્વામી)

ભગવાન સ્વામિનારાયણ સંવત્‌ ૧૮પ૮ ની સાલમાં જેતપુરમાં ગાદીએ બેસી પોતાના અદ્‌ભુત ઐશ્વર્યના પ્રભાવથી હજારો લોકોને પોતાના આશ્રિત કર્યા તથા અનેક […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Shree Anandanand Swami – (સદ્‌ગુરુ શ્રી આનંદાનંદ સ્વામી)

Shree Anandanand Swami – (સદ્‌ગુરુ શ્રી આનંદાનંદ સ્વામી)

ત્યાગ-વૈરાગ્ય અને ઈષ્ટનિષ્ઠાના દૈવતથી ઝળહળતા ભાલવાળા, ઓજસ્વી-તેજસ્વી સંત સદ્‌ગુરૂ શ્રી આનંદાનંદ સ્વામી સંપ્રદાયના ગણમાન્ય સંતોમાં પણ આગવું સ્થાન ધરાવતા હતાં. […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Sadgur Shree Aatmanand Swami – (સદ્‌ગુરુ શ્રી આત્માનંદ સ્વામી)

Sadgur Shree Aatmanand Swami – (સદ્‌ગુરુ શ્રી આત્માનંદ સ્વામી)

૧૧૭ વર્ષ સુધી અણીશુદ્ધ વર્તન રાખી ધર્મમૂર્તિનું બિરૂદ પામનાર સિદ્ધ સંતવર્ય શ્રી આત્માનંદ સ્વામી મારવાડ પ્રદેશના “ઊંટવાળ” ગામના વતની હતા. […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Akhandanand Varni – (સદ્‌ગુરૂ અખંડાનંદ વર્ણી)

Sadguru Akhandanand Varni – (સદ્‌ગુરૂ અખંડાનંદ વર્ણી)

અખંડા નંદવર્ણી મુળ લીમડી તાલુકાના‘‘શિયાણી’’ ગામના શિવરામ ભટ્ટ હતા. તેમના પિતાનું નામ ‘‘રત્નશર્મા’’ હતું. રત્નશર્મા વેદ અને શાસ્ત્રોના પારંગત વિદ્વાન […]

Read More