Ekadashi Mahima – (પાંશાકુશા એકાદશી વ્રત કથા – આસો સુદ – ૧૧)
આસોના શુકલ પક્ષમાં પાશાંકુશા નામની વિખ્યાત એકાદશી આવે છે. એ સઘળા પાપોને હરનારી, સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરનારી, શરીરને નિરોગ […]
Ekadashi Mahima – (નિર્જળા ભીમ એકાદશી વ્રત કથા – જેઠ સુદ – ૧૧)
યુધિષ્ઠિરે કહ્યું : “હે ખુઃખિયાના બેલી……દીનાનાથ ! જેઠ મહિનાના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે, કૃપા કરીને મને એનું મહાત્મ્ય જપાવો..”શ્રીકૃષ્ણ બોલ્યાઃ “રાજન […]
Ekadashi Mahima – (કમલા એકાદશી વ્રત કથા – જેઠ સુદ – ૧૧ )
યુધિષ્ઠિરે કહ્યું : “હે ખુઃખિયાના બેલી……દીનાનાથ ! જેઠ મહિનાના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે, કૃપા કરીને મને એનું મહાત્મ્ય જપાવો..”શ્રીકૃષ્ણ બોલ્યાઃ […]
Sadguru Shree Nrusinghanand Swami – (સદ્ગુરૂ શ્રી નૃસિંહાનંદ સ્વામી)
શ્રીહરિનાં પાંચસો પરમહંસના તેજસ્વી તારમંડળમાંના એક નૃસિંહાનંદ સ્વામી ‘અયોધ્યા’ ના વતની હતા. તેમણે બાર વર્ષ સુધી રામજી મંદિરમાં રામચંદ્ર ભગવાનની […]
Bhaktimati Shree Jivuba – (ભક્તિમતી શ્રી જીવુબા)
પરમકૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણએ ભલખાચરના પરિવારની પ્રેમદોરીએ બંધાઈને પોતાનું ઘર માનીને ગઢપુરમાં રહ્યા. તે એભલબાપુના મોટા સુપુત્રી જીવુબા. એભલબાપુને […]
Bhaktraj Shree Machakhachar – (ભક્તરાજ શ્રી માંચાખાચર)
ગઢપુરવાસી અને અક્ષરવાસી અવિનાશીના આનંદ મિલનમાં અમૃતમય સેતુ બનનાર અજોડ ભક્તરાજ શ્રી માંચાખાચર કારિયાણીના ગામધણી હોવા છતાં સત્સંગના સંયોગ પહેલા […]
Bhaktraj Shree jivakhachar – (ભક્તરાજ શ્રી જીવાખાચર)
સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રબળ પ્રતાપે યોગીન્દ્ર શ્રી ગોપાળાનંદ સ્વામીએ જ્યાં બોલતાં ચાલતાં દેવ શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજ પધરાવ્યા એ […]
Sadguru Shree Sarvgnanand Swami – (સદ્ગુરુ શ્રી સર્વજ્ઞાનંદ સ્વામી)
કચ્છની ધીંગી ધરતી પર ભૂજથી થોડે દૂર માનકૂવા નામનું રળિયામણું ગામ છે સર્વજ્ઞાનંદ સ્વામી “માનકૂવા” ગામના વતની હતા. તેમનું પૂર્વાશ્રમનું […]
Sadguru Shree Vaikuthanand Varni – (સદ્ગુરૂ શ્રી વૈકુંઠાનંદ વર્ણી)
ઐશ્વર્યમૂર્તિ સદ્ગુરુ શ્રી સચ્ચિદાનંદ સ્વામી દ્વારકાથી રણછોડરાય અને ગોમતીજી આદિ તીર્થોને લઈને આવ્યા, વરતાલમાં રણછોડરાય પધરાવ્યા અને ધારૂ તળાવમાં ગોમતીજીમાં […]
Veer Bhaguji – (વીર ભગુજી)
રાજસ્થાની રણધીર શૂરવીર પાર્ષદમણી ભગુજીનો જન્મ રાજસ્થાનનાં ‘‘મોરસ’’ ગામમાં થયો હતો.જાતે રજપૂત ગરાસદાર હતા. ભગુજીને નૈસર્ગિક પ્રભુપ્રત્યે પ્રેમ અને શૂરવીરતા […]
Bhaktraj Shree Bhimbhakt – (ભક્તરાજ શ્રી ભીમભક્ત)
ભગવાનશ્રી સ્વામિનારાયણના હજૂરી સેવક અને ‘‘શ્રી હરિ લીલાકમલ ભાસ્કર’’ ના રચયિતા ભક્ત રાજશ્રી ભીમજી ભક્ત શ્રીહરિના હૈયાના હારસમા ભક્ત હતા […]
Sadguru Shree Sachchidanand Swami – (સદ્ગુરુ શ્રી સચ્ચિદાનંદ સ્વામી)
ઐશ્વર્યમૂર્તિ હોવા છતાં ગઢપુર રાધાવાડીએ રહીને ખેતી કરીને નિત્ય મહારાજને નવા નવા પુષ્પહારની સેવા કરનાર પ્રેમ મૂર્તિ સચ્ચિદાનંદ સ્વામી જામનગર […]
Sadguru Shree Vyapkanand Swami – (સદ્ગુરુ શ્રી વ્યાપકાનંદ સ્વામી)
વિશ્વના ખૂણે ખૂણે નવખંડ ધરતીમાં ગૂંજતા ‘‘શ્રી સ્વામિનારાયણ મહામંત્ર’’ નો સર્વપ્રથમ જપ કરનાર ઉત્તર ભારતના “ઝરણાપરણા” ગામના નિવાસી શીતળ દાસ […]
Sadguru Shree Chaitanyanand Swami – (સદ્ગુરુ શ્રી ચૈતન્યાનંદ સ્વામી)
ભગવાન સ્વામિનારાયણ સંવત્ ૧૮પ૮ ની સાલમાં જેતપુરમાં ગાદીએ બેસી પોતાના અદ્ભુત ઐશ્વર્યના પ્રભાવથી હજારો લોકોને પોતાના આશ્રિત કર્યા તથા અનેક […]
Shree Anandanand Swami – (સદ્ગુરુ શ્રી આનંદાનંદ સ્વામી)
ત્યાગ-વૈરાગ્ય અને ઈષ્ટનિષ્ઠાના દૈવતથી ઝળહળતા ભાલવાળા, ઓજસ્વી-તેજસ્વી સંત સદ્ગુરૂ શ્રી આનંદાનંદ સ્વામી સંપ્રદાયના ગણમાન્ય સંતોમાં પણ આગવું સ્થાન ધરાવતા હતાં. […]