સ્વામિનારાયણ સંપ્રદાયનો પાયો મજબૂત બન્યો
બ્રીટીશ હકુમતના ગુજરાતમાં આગમનબાદ અને શ્રીજી મહારાજની બીશપ હેબર, સર વિલીયમ્સ, અને સર એન્ડુ ડનલોપ સાથેની મુલાકાત બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના […]
Bhaktraj Shree Machakhachar – (ભક્તરાજ શ્રી માંચાખાચર)
ગઢપુરવાસી અને અક્ષરવાસી અવિનાશીના આનંદ મિલનમાં અમૃતમય સેતુ બનનાર અજોડ ભક્તરાજ શ્રી માંચાખાચર કારિયાણીના ગામધણી હોવા છતાં સત્સંગના સંયોગ પહેલા […]
Sadguru Shree Shatanand Swami – (સદ્ગુરુ શ્રી શતાનંદ સ્વામી)
જેમની સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાહિત્ય સેવા અજોડ છે. તે શતાનંદ સ્વામીનો જન્મ પૂર્વે જનક રાજાએ કરેલી “મિથિલા નગરી” માં વિષ્ણુદત્ત નામના […]
Sadguru Shree Mota Yoganand Swami – (સદ્ગુરુ શ્રી મોટા યોગાનંદ સ્વામી)
સંપ્રદાયમાં એક અદના વિદ્વાન, અજોડ ઉપદેષ્ટા, અને કાઠીઓના ગુરૂ તરીકે પ્રસિદ્ધ થયેલા સંત મહાપુરૂષનો જન્મ ઉત્તર ગુજરાતના “ગલથોર” નામે ગામમાં […]
Swaminarayan Sant – Vasudevanand Brahmchari
શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુની આજ્ઞારૂપી આકરી ભઠ્ઠીમાં સિધ્ધ થયેલાં શુધ્ધ કંચનસમા, તપ-ત્યાગ પ્રધાન, પરોપકારમય ભક્તિનિષ્ઠ જીવન જીવી અનેક આત્માઓનો ઉધ્ધાર કરનાર […]
Sadguru Shree Govindanand Swami – (સદ્ગુરુ શ્રી ગોવિંદાનંદ સ્વામી)
પ્રભુ મિલનના તીવ્ર તલસાટથી તત્કાળ તગડી આવક ધરાવતાં તવંગરના જેવા વૈભવી આશ્રમ અને ૪૦૦ વૈરાગીના સંઘની આગેવાનીનો ત્યાગ કરી માર્ગમાં […]
Bhaktraj Shree Dadakhachar – (ભક્તરાજ શ્રી દાદાખાચર)
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ઈતિહાસમાં તન-મન-ધન સમર્પિત કરીને સાંપ્રદાયિક વિકાસના આધાર સ્તંભ રૂપ બનેલા અનન્ય નિષ્ઠાવાન ગૃહસ્થ ભક્તોમાં સૌથી આદર્શ અને […]
Bhaktraj Shree Jinabhai – (ભક્તરાજ શ્રી ઝીણાભાઈ)
ગુજરાતના પ્રસિધ્ધ રાજવી સિધ્ધરાજ જયસિંહના વંશજ, જૂનાગઢના દિવાન અને પંચાળાના ગામધણી ઠાકોર શ્રી ઝીણાભાઈ સત્સંગનું એક અનોખું રત્ન હતા. અપૂર્વ […]
Sadgur Shree Vasudevanand Varni – (સદ્ગુરુ શ્રી વાસુદેવાનંદ વર્ણી)
શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુની આજ્ઞારૂપી આકરી ભઠ્ઠીમાં સિધ્ધ થયેલાં શુધ્ધ કંચનસમા, તપ-ત્યાગ પ્રધાન, પરોપકારમય ભક્તિનિષ્ઠ જીવન જીવી અનેક આત્માઓનો ઉધ્ધાર કરનાર […]