Sadguru Shree Nrusinghanand Swami – (સદ્ગુરૂ શ્રી નૃસિંહાનંદ સ્વામી)
શ્રીહરિનાં પાંચસો પરમહંસના તેજસ્વી તારમંડળમાંના એક નૃસિંહાનંદ સ્વામી ‘અયોધ્યા’ ના વતની હતા. તેમણે બાર વર્ષ સુધી રામજી મંદિરમાં રામચંદ્ર ભગવાનની […]
Sadguru Shree Vaikuthanand Varni – (સદ્ગુરૂ શ્રી વૈકુંઠાનંદ વર્ણી)
ઐશ્વર્યમૂર્તિ સદ્ગુરુ શ્રી સચ્ચિદાનંદ સ્વામી દ્વારકાથી રણછોડરાય અને ગોમતીજી આદિ તીર્થોને લઈને આવ્યા, વરતાલમાં રણછોડરાય પધરાવ્યા અને ધારૂ તળાવમાં ગોમતીજીમાં […]
Sadguru Shree Swarupanand Swami – (સદ્ગુરુ શ્રી સ્વરૂપાનંદ સ્વામી)
નવખંડ ધરામાં દિવ્ય નિનાદની સાથે યમપૂરી સુધી ‘‘શ્રીસ્વામિનારાયણ મહામંત્ર’’ નો પ્રબળ પ્રતાપ બતાવનાર સંતસદ્ગુરૂવર્ય શ્રી સ્વરૂપાનંદ સ્વામી હતા. સંપ્રદાયના ઈતિહાસના […]
Sadguru Shree Vyapkanand Swami – (સદ્ગુરુ શ્રી વ્યાપકાનંદ સ્વામી)
વિશ્વના ખૂણે ખૂણે નવખંડ ધરતીમાં ગૂંજતા ‘‘શ્રી સ્વામિનારાયણ મહામંત્ર’’ નો સર્વપ્રથમ જપ કરનાર ઉત્તર ભારતના “ઝરણાપરણા” ગામના નિવાસી શીતળ દાસ […]
Sadguru Shree Mahanubhavanand Swami – (સદ્ગુરુ શ્રી મહાનુભાવાનંદ સ્વામી)
વચન સિદ્ધિ જેને સહજ હતી, મૂર્તિ જેનાં અંતરે હતી છતાં અમદાવાદ દેશના ગામડે ગામડે ફરીને જેણે સત્સંગના વિકાસની અતિ મોટી […]
Sadguru Shree Chaitanyanand Swami – (સદ્ગુરુ શ્રી ચૈતન્યાનંદ સ્વામી)
ભગવાન સ્વામિનારાયણ સંવત્ ૧૮પ૮ ની સાલમાં જેતપુરમાં ગાદીએ બેસી પોતાના અદ્ભુત ઐશ્વર્યના પ્રભાવથી હજારો લોકોને પોતાના આશ્રિત કર્યા તથા અનેક […]
Sadguru Shree Krupanand Swami – (સદ્ગુરુ શ્રી કૃપાનંદ સ્વામી)
કૃપાસાગરની કૃપા મેળવીને કૃપાનંદ એવુ નામ સાર્થક કરનાર, અનેક મુમુક્ષુ આત્માઓની ભવસાગરની અસંખ્ય આપત્તિઓ અને માનસિક મલિનતાઓ દૂર કરાવી જીવનમાં […]
Shree Anandanand Swami – (સદ્ગુરુ શ્રી આનંદાનંદ સ્વામી)
ત્યાગ-વૈરાગ્ય અને ઈષ્ટનિષ્ઠાના દૈવતથી ઝળહળતા ભાલવાળા, ઓજસ્વી-તેજસ્વી સંત સદ્ગુરૂ શ્રી આનંદાનંદ સ્વામી સંપ્રદાયના ગણમાન્ય સંતોમાં પણ આગવું સ્થાન ધરાવતા હતાં. […]
Shree Ichchharamaji Maharaj – (શ્રી ઈચ્છારામજી મહારાજ)
ભગવાન શ્રી સ્વામિનારાયણનો બાલ્યાવસ્થામાં સગાસ્નેહીઓમાંથી સૌથી વધુ સ્નેહ પ્રાપ્ત કરનાર શ્રી ઈચ્છારામજી તેમના નાના ભાઈ હતા. તેમનો જન્મ ૧૮૪ર વૈશાખ […]