swaminarayan, swaminarayan Vadta Gadi, Vachanamrut Mahima – (વચનામૃત મહિમા)

Vachanamrut Mahima – (વચનામૃત મહિમા)

  વચનામતૃ એટલે ભગવાન શ્રી સ્વામિનારાયણની પારાવણી ભગવાનશ્રી સ્વામિનારાયણ અને પરમહંસોની અધ્યાત્મ ગોષ્ઠી ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્યારા ભક્તોની આત્મીય ગૌષ્ઠી […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Nrusinghanand Swami – (સદ્‌ગુરૂ શ્રી નૃસિંહાનંદ સ્વામી)

Sadguru Shree Nrusinghanand Swami – (સદ્‌ગુરૂ શ્રી નૃસિંહાનંદ સ્વામી)

શ્રીહરિનાં પાંચસો પરમહંસના તેજસ્વી તારમંડળમાંના એક નૃસિંહાનંદ સ્વામી ‘અયોધ્યા’ ના વતની હતા. તેમણે બાર વર્ષ સુધી રામજી મંદિરમાં રામચંદ્ર ભગવાનની […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Swaminarayan Kanthi – કંઠી : શરણાગતનું સમર્પણ – 3 (દાદાખાચર)

Swaminarayan Kanthi – કંઠી : શરણાગતનું સમર્પણ – 3 (દાદાખાચર)

ગામ કરીયાણીમાં દાદાખાચર નામના શ્રીજીમહારાજનાં પરમ એકાંતિક ભક્ત હતા. તે દાદાખાચર મંદિરમાં શ્રીજીમહારાજની મૂર્તિને સન્મુખ એક પગે ઊભા રહીને બે […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Swaminarayan Kanthi – કંઠી : શરણાગતનું સમર્પણ – ૨ (પાંચીબાઈ)

Swaminarayan Kanthi – કંઠી : શરણાગતનું સમર્પણ – ૨ (પાંચીબાઈ)

ગઢડેથી શ્રીજીમહારાજ બ્રહ્મચારી સંત-પાર્ષદ-હરિભક્તો સહિત ઝીણાભાઈના બોલાવાથી જૂનાગઢ ગયા હતા. તે ગામમાં રૂપરામ નાગરના માતુશ્રી પાંચીબાઈએ એવો સંકલ્પ કર્યો કે […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Swaminarayan Kanthi – કંઠી : શરણાગતનું સમર્પણ – ૧ (વિજ્ઞાનદાસ સ્વામી)

Swaminarayan Kanthi – કંઠી : શરણાગતનું સમર્પણ – ૧ (વિજ્ઞાનદાસ સ્વામી)

ગઢડાથી બે સાધુ ફરતા ફરતા ગામ ભાદરાના રત્ના ભગતના ભાણેજની વાડીએ ગયા. ત્યાં કૂવામાંથી પાણી કાઢીને સ્નાન કર્યું. પછી શ્રીજીનું […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Prasadini Vastu – Rangotsav Samaye Paherelo Jamo

Prasadini Vastu – Rangotsav Samaye Paherelo Jamo

ભગવાન સ્વામિનારાયણના ચરણકમળથી ૫૭ વખત પાવન થયેલ બોટાદ શહેર. ૧૮૭૫ની સાલમાં જ્યારે મહારાજે બોટાદમાં ભવ્ય ફુલદોલોત્સવ કર્યો ત્યારે આ અંગરખો […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Tyaganand Swami – (સદ્‌ગુરૂ ત્યાગાનંદ સ્વામી)

Sadguru Tyaganand Swami – (સદ્‌ગુરૂ ત્યાગાનંદ સ્વામી)

જેમણે પ્રભુ પ્રત્યે સદા ભક્તિભાવનું પુનિત ઝરણું વહેતું રાખ્યું છે. કંટકો ભર્યા મુશ્કેલીનાં માંડવા વચ્ચે પણ આત્માના અનુભવનો આનંદ અક્ષુણ્ણ […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Bhaktraj Shree Alaiya Khachar – (ભક્તરાજ શ્રી અલૈયા ખાચર)

Bhaktraj Shree Alaiya Khachar – (ભક્તરાજ શ્રી અલૈયા ખાચર)

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ઈતિહાસ ગગનમાં ધ્રુવતારક માફક ચમકતા અને કાઠીકુળદીપક જેવા શ્રીહરિના અનન્યાશ્રિતોમાંથી ભગવાન જેવું સામર્થ્ય પ્રાપ્ત કરનાર એકમાત્ર ભક્તરાજ […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Swayamprakashanand Swami – (સદ્‌ગુરુ શ્રી સ્વયંપ્રકાશાનંદ સ્વામી)

Sadguru Shree Swayamprakashanand Swami – (સદ્‌ગુરુ શ્રી સ્વયંપ્રકાશાનંદ સ્વામી)

મહંતાઈની મોટાઈનો મોહ છોડીને મદનમોહનમાં મોહ કરનાર, ગર્વના ગુલામ ન બનીને ગર્વગંજનના ગુલામ બનનાર,પોતાના વૈદુષ્યને નમ્રતાના ગુણ વડે શોભાડી દાસત્વની […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Sachchidanand Swami – (સદ્‌ગુરુ શ્રી સચ્ચિદાનંદ સ્વામી)

Sadguru Shree Sachchidanand Swami – (સદ્‌ગુરુ શ્રી સચ્ચિદાનંદ સ્વામી)

ઐશ્વર્યમૂર્તિ હોવા છતાં ગઢપુર રાધાવાડીએ રહીને ખેતી કરીને નિત્ય મહારાજને નવા નવા પુષ્પહારની સેવા કરનાર પ્રેમ મૂર્તિ સચ્ચિદાનંદ સ્વામી જામનગર […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Krupanand Swami – (સદ્‌ગુરુ શ્રી કૃપાનંદ સ્વામી)

Sadguru Shree Krupanand Swami – (સદ્‌ગુરુ શ્રી કૃપાનંદ સ્વામી)

કૃપાસાગરની કૃપા મેળવીને કૃપાનંદ એવુ નામ સાર્થક કરનાર, અનેક મુમુક્ષુ આત્માઓની ભવસાગરની અસંખ્ય આપત્તિઓ અને માનસિક મલિનતાઓ દૂર કરાવી જીવનમાં […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Shree Bhaktidevi – (શ્રી ભક્તિદેવી)

Shree Bhaktidevi – (શ્રી ભક્તિદેવી)

જ્યાં સુધી સૂર્ય-ચંદ્ર રહેશે ત્યાં સુધી ગ્રન્થકારો, વક્તાઓ, સંતજનો માતા ભક્તિદેવીના ગુણગાન કરશે. કારણકે તેમણે સર્વાવતારી શ્રીહરિની ‘‘માતા’’ બનવાનું ગૌરવ […]

Read More