swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Mahanubhavanand Swami – (સદ્‌ગુરુ શ્રી મહાનુભાવાનંદ સ્વામી)

Sadguru Shree Mahanubhavanand Swami – (સદ્‌ગુરુ શ્રી મહાનુભાવાનંદ સ્વામી)

વચન સિદ્ધિ જેને સહજ હતી, મૂર્તિ જેનાં અંતરે હતી છતાં અમદાવાદ દેશના ગામડે ગામડે ફરીને જેણે સત્સંગના વિકાસની અતિ મોટી […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Parmanand Swami – (સદ્‌ગુરુ શ્રી પરમાનંદ સ્વામી)

Sadguru Shree Parmanand Swami – (સદ્‌ગુરુ શ્રી પરમાનંદ સ્વામી)

નિઃસ્વાર્થ અને નિર્દંભપણે જનકલ્યાણની ભાવનાથી મહાપુરૂષો સતત વિચરણ કરીને મુમુક્ષુ આત્માઓ પર દયા કરીને તેના આત્માનું શ્રેય ઈચ્છે છે. એવા […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Nityanand Swami – (સદ્‌ગુરુ શ્રી નિત્યાનંદ સ્વામી)

Sadguru Shree Nityanand Swami – (સદ્‌ગુરુ શ્રી નિત્યાનંદ સ્વામી)

સ્વામિનારાયણ સંપ્રદાયમાં વ્યાસનું બિરુદ મેળવનાર સંતવર્ય સદ્‌ગુરુ શ્રી નિત્યાનંદ સ્વામી પ્રકાંડ પંડિત હતા. તેમની ધીર ગંભીર છતાં બુલંદ શબ્દ છટા […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Jayanand Brahmachari – (સદ્‌ગુરુ શ્રી જયાનંદ બ્રહ્મચારી)

Sadguru Shree Jayanand Brahmachari – (સદ્‌ગુરુ શ્રી જયાનંદ બ્રહ્મચારી)

જેમના જીવનની ચેતના ચતુરવર શ્રીહરિ હતા. જેમના જીવનની ભીનાશ કેવળ ભક્તિનંદન હતા. જેમના જીવનનો સ્નેહ સ્નેહસાગર સુંદરવર સંતપતિ શ્રીહરિ હતા. […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Chaitanyanand Swami – (સદ્‌ગુરુ શ્રી ચૈતન્યાનંદ સ્વામી)

Sadguru Shree Chaitanyanand Swami – (સદ્‌ગુરુ શ્રી ચૈતન્યાનંદ સ્વામી)

ભગવાન સ્વામિનારાયણ સંવત્‌ ૧૮પ૮ ની સાલમાં જેતપુરમાં ગાદીએ બેસી પોતાના અદ્‌ભુત ઐશ્વર્યના પ્રભાવથી હજારો લોકોને પોતાના આશ્રિત કર્યા તથા અનેક […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Krupanand Swami – (સદ્‌ગુરુ શ્રી કૃપાનંદ સ્વામી)

Sadguru Shree Krupanand Swami – (સદ્‌ગુરુ શ્રી કૃપાનંદ સ્વામી)

કૃપાસાગરની કૃપા મેળવીને કૃપાનંદ એવુ નામ સાર્થક કરનાર, અનેક મુમુક્ષુ આત્માઓની ભવસાગરની અસંખ્ય આપત્તિઓ અને માનસિક મલિનતાઓ દૂર કરાવી જીવનમાં […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Shree Anandanand Swami – (સદ્‌ગુરુ શ્રી આનંદાનંદ સ્વામી)

Shree Anandanand Swami – (સદ્‌ગુરુ શ્રી આનંદાનંદ સ્વામી)

ત્યાગ-વૈરાગ્ય અને ઈષ્ટનિષ્ઠાના દૈવતથી ઝળહળતા ભાલવાળા, ઓજસ્વી-તેજસ્વી સંત સદ્‌ગુરૂ શ્રી આનંદાનંદ સ્વામી સંપ્રદાયના ગણમાન્ય સંતોમાં પણ આગવું સ્થાન ધરાવતા હતાં. […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Sadgur Shree Aatmanand Swami – (સદ્‌ગુરુ શ્રી આત્માનંદ સ્વામી)

Sadgur Shree Aatmanand Swami – (સદ્‌ગુરુ શ્રી આત્માનંદ સ્વામી)

૧૧૭ વર્ષ સુધી અણીશુદ્ધ વર્તન રાખી ધર્મમૂર્તિનું બિરૂદ પામનાર સિદ્ધ સંતવર્ય શ્રી આત્માનંદ સ્વામી મારવાડ પ્રદેશના “ઊંટવાળ” ગામના વતની હતા. […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Akhandanand Varni – (સદ્‌ગુરૂ અખંડાનંદ વર્ણી)

Sadguru Akhandanand Varni – (સદ્‌ગુરૂ અખંડાનંદ વર્ણી)

અખંડા નંદવર્ણી મુળ લીમડી તાલુકાના‘‘શિયાણી’’ ગામના શિવરામ ભટ્ટ હતા. તેમના પિતાનું નામ ‘‘રત્નશર્મા’’ હતું. રત્નશર્મા વેદ અને શાસ્ત્રોના પારંગત વિદ્વાન […]

Read More