swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Muktanand Swami – (સદ્‌ગુરુ શ્રી મુક્તાનંદસ્વામી વિષે કિંચિત્‌)

Sadguru Shree Muktanand Swami – (સદ્‌ગુરુ શ્રી મુક્તાનંદસ્વામી વિષે કિંચિત્‌)

શ્રીસ્વામિનારાયણ ભગવાનને ફરતી ઓપતી ૫૦૦-૫૦૦ પરમહંસમાળાનો મેર અને સત્સંગરૂપી ઇમારતના મોભસમા તથા ‘સત્સંગની મા’ના બિરુદને પામેલા સંત એટલે સદ્‌ગુરુ શ્રીમુક્તાનંદસ્વામી. […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Annkut Utsavko Din Aaj – (અન્નકૂટ ઉત્સવકો દિન આજ)

Annkut Utsavko Din Aaj – (અન્નકૂટ ઉત્સવકો દિન આજ)

પૂર્વ ઈતિહાસ :- શરદપૂર્ણિમાં પૂર્ણ થતાં જ લાડુબા જીવુબાની આગેવાની નીચે અન્નકૂટની સામગ્રી મંગાવવી. સત્સંગ મહિલા વૃંદ દ્વારા અનાજ સાફ […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Adham Udharan Avinashi – (અધમ ઉદ્ધારણ અવિનાશી)

Adham Udharan Avinashi – (અધમ ઉદ્ધારણ અવિનાશી)

અધમ ઉદ્ધારન અવિનાશી, તારા બિરદની બલિહારી રે, ગ્રહી બાંય છોડો નહિ ગિરધર, અવિચળ ટેક તમારી રે. ટેક. ભરી સભામાં ભુધરજી […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Swaminarayan Kanthi – કંઠી : શરણાગતનું સમર્પણ – 3 (દાદાખાચર)

Swaminarayan Kanthi – કંઠી : શરણાગતનું સમર્પણ – 3 (દાદાખાચર)

ગામ કરીયાણીમાં દાદાખાચર નામના શ્રીજીમહારાજનાં પરમ એકાંતિક ભક્ત હતા. તે દાદાખાચર મંદિરમાં શ્રીજીમહારાજની મૂર્તિને સન્મુખ એક પગે ઊભા રહીને બે […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Swaminarayan Kanthi – કંઠી : શરણાગતનું સમર્પણ – ૧ (વિજ્ઞાનદાસ સ્વામી)

Swaminarayan Kanthi – કંઠી : શરણાગતનું સમર્પણ – ૧ (વિજ્ઞાનદાસ સ્વામી)

ગઢડાથી બે સાધુ ફરતા ફરતા ગામ ભાદરાના રત્ના ભગતના ભાણેજની વાડીએ ગયા. ત્યાં કૂવામાંથી પાણી કાઢીને સ્નાન કર્યું. પછી શ્રીજીનું […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Sarvgnanand Swami – (સદ્‌ગુરુ શ્રી સર્વજ્ઞાનંદ સ્વામી)

Sadguru Shree Sarvgnanand Swami – (સદ્‌ગુરુ શ્રી સર્વજ્ઞાનંદ સ્વામી)

કચ્છની ધીંગી ધરતી પર ભૂજથી થોડે દૂર માનકૂવા નામનું રળિયામણું ગામ છે સર્વજ્ઞાનંદ સ્વામી “માનકૂવા” ગામના વતની હતા. તેમનું પૂર્વાશ્રમનું […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Krushananand Varni – (સદ્‌ગુરુ શ્રી કૃષ્ણાનંદ સ્વામી)

Sadguru Shree Krushananand Varni – (સદ્‌ગુરુ શ્રી કૃષ્ણાનંદ સ્વામી)

સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રીજી સમકાલીન નંદ સંત પૈકી કૃષ્ણાનંદ નામે ત્રણ સંતો થઈ ગયા. મંજુ કે શાનંદ સ્વામી “નંદનામ માળા” માં […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Brahmanand Swami – Kavi Raj

Brahmanand Swami – Kavi Raj

સૂર્ય પ્રભાના પ્રસરતા તેજ પૂંજો પુષ્પ પાંખડીઓ પર ઠેરી ગયેલા ઝાંકળ બિંદુઓ જીવી રહ્યાં છે. દેવ મંદિરોમાં આરતીની જયોત ઝળરળી […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Bhagwan Shree Swaminarayan – (ભગવાન શ્રી સ્વામિનારાયણ)

Bhagwan Shree Swaminarayan – (ભગવાન શ્રી સ્વામિનારાયણ)

“ જે તેજને વિષે મૂર્તિ છે તે જ આ મહારાજ છે એમ જાણજો” (વ.ગ.મ.૧૩) આવો સ્પષ્ટ ઉદ્દઘોષ કરીને અનંત આત્માઓને […]

Read More