Bhaktimati Shree Laduba – (ભક્તિમતિ શ્રી લાડુબા)
ગઢડાના ગામ ધણીએ ભલબાપુને પાંચ સંતાનો હતા. જીવુબા, લાડુબા, પાંચુબા, નાનુબા અને છેલ્લો ભાઈ ઉત્તમ. જેને લાડમાં સૌ દાદાખાચર કહે. […]
Kirtan Vivechan : Avasar Avyo Ran Ramva (અવસર આવ્યો રણ રમવા)
પૂર્વ ઈતિહાસ :- ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી ઉમરેઠ થતા સામરખા ગામનાતળાવ પાસે આવીને વિશ્રામ કર્યો. આણંદ ગામના હરિભક્તોને એની ખબરપડતાં […]
Swaminarayan Kanthi – કંઠી : શરણાગતનું સમર્પણ – 3 (દાદાખાચર)
ગામ કરીયાણીમાં દાદાખાચર નામના શ્રીજીમહારાજનાં પરમ એકાંતિક ભક્ત હતા. તે દાદાખાચર મંદિરમાં શ્રીજીમહારાજની મૂર્તિને સન્મુખ એક પગે ઊભા રહીને બે […]
Sadguru Shree Sarvgnanand Swami – (સદ્ગુરુ શ્રી સર્વજ્ઞાનંદ સ્વામી)
કચ્છની ધીંગી ધરતી પર ભૂજથી થોડે દૂર માનકૂવા નામનું રળિયામણું ગામ છે સર્વજ્ઞાનંદ સ્વામી “માનકૂવા” ગામના વતની હતા. તેમનું પૂર્વાશ્રમનું […]
Ramanand Swami – Guru of Lord Swaminarayan
સદગુરુ રામાનંદ સ્વામી આજે વિશ્વભરમાં “શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય” તરીકે વિવિધક્ષેત્રે ઉપસી રહેલા મૂળ”ઊદ્ધવ સંપ્રદાય“ના સંસ્થાપક સંત ઉદ્ધવાવતાર શ્રી રામાનંદ […]
Sadgur Shree Aatmanand Swami – (સદ્ગુરુ શ્રી આત્માનંદ સ્વામી)
૧૧૭ વર્ષ સુધી અણીશુદ્ધ વર્તન રાખી ધર્મમૂર્તિનું બિરૂદ પામનાર સિદ્ધ સંતવર્ય શ્રી આત્માનંદ સ્વામી મારવાડ પ્રદેશના “ઊંટવાળ” ગામના વતની હતા. […]
Bhagwan Shree Swaminarayan – (ભગવાન શ્રી સ્વામિનારાયણ)
“ જે તેજને વિષે મૂર્તિ છે તે જ આ મહારાજ છે એમ જાણજો” (વ.ગ.મ.૧૩) આવો સ્પષ્ટ ઉદ્દઘોષ કરીને અનંત આત્માઓને […]