swaminarayan, swaminarayan Vadta Gadi, Ekadashi Mahima – (પાપમોચિની એકાદશી વ્રત કથા – ફાગણ વદ – ૧૧)

Ekadashi Mahima – (પાપમોચિની એકાદશી વ્રત કથા – ફાગણ વદ – ૧૧)

પાપમોચિનીની એકાદશીના વિષે ભવિષ્યોત્તર પુરાણમાં વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યુ છે. આ વ્રતમાં ભગવાન વિષ્ણુના ચતુર્ભુજ રૂપની પૂજા કરવામાં આવે છે. […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Shree Vaman Avatar – (શ્રી વામન અવતાર)

Shree Vaman Avatar – (શ્રી વામન અવતાર)

બલિરાજાએ ગુરૂ શુક્રાચાર્ય દ્વારા યજ્ઞ કરીને દિવ્યરથ, અક્ષયભાથું અને કવચ પ્રાપ્તિ કરીને સ્વર્ગ  પર ચડાઈ કરી. ડરના માર્યા  દેવતાઓ ભાગ્યા […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Bhaktraj Shree Machakhachar – (ભક્તરાજ શ્રી માંચાખાચર)

Bhaktraj Shree Machakhachar – (ભક્તરાજ શ્રી માંચાખાચર)

ગઢપુરવાસી અને અક્ષરવાસી અવિનાશીના આનંદ મિલનમાં અમૃતમય સેતુ બનનાર અજોડ ભક્તરાજ શ્રી માંચાખાચર કારિયાણીના ગામધણી હોવા છતાં સત્સંગના સંયોગ પહેલા […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Bhaktraj Shree parvatbhai – (ભક્તરાજ શ્રી પર્વતભાઈ)

Bhaktraj Shree parvatbhai – (ભક્તરાજ શ્રી પર્વતભાઈ)

અઢારમી સદીની ઉષાએ ઉદ્ધવ સંપ્રદાયના આદ્ય સ્થાપક શ્રીરામાનંદ સ્વામીએ સૌરાષ્ટ્રમાં ભક્તિનું અનોખું આંદોલન જગાવ્યું હતું. તેમના બ્રહ્મચર્ય તથા ભક્તિના સ્પંદનો […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Gopalanand Varni – (સદ્‌ગુરૂ શ્રી ગોપાળાનંદ વર્ણી)

Sadguru Shree Gopalanand Varni – (સદ્‌ગુરૂ શ્રી ગોપાળાનંદ વર્ણી)

ભગવાન શ્રી સ્વામિનારાયણના બ્રહ્મતેજથી ઝળહળતા પરમહંસ મંડળમાં બ્રહ્મચારી શ્રીગોપાળાનંદજી એક અદના સેવાભાવી સેવક હતા. તેમના જીવનની કોઈ વિશિષ્ટ માહિતી ઈતિહાસના […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Bhaktraj Shree Surakhachar – (ભક્તરાજ શ્રી સુરાખાચર)

Bhaktraj Shree Surakhachar – (ભક્તરાજ શ્રી સુરાખાચર)

ભગવાન શ્રી સ્વામિનારાયણના અસંખ્ય અનુયાયી ગૃહસ્થ ભક્તોમાં એક માત્ર સુરાખાચર જ એવા ભક્ત હતા જેને શ્રીહરિએ સ્વયં પોતાના ‘‘સખાભક્ત’’ તરીકે […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Bhaktraj Shree Alaiya Khachar – (ભક્તરાજ શ્રી અલૈયા ખાચર)

Bhaktraj Shree Alaiya Khachar – (ભક્તરાજ શ્રી અલૈયા ખાચર)

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ઈતિહાસ ગગનમાં ધ્રુવતારક માફક ચમકતા અને કાઠીકુળદીપક જેવા શ્રીહરિના અનન્યાશ્રિતોમાંથી ભગવાન જેવું સામર્થ્ય પ્રાપ્ત કરનાર એકમાત્ર ભક્તરાજ […]

Read More