Sadguru Shree Muktanand Swami – (સદ્ગુરુ શ્રી મુક્તાનંદસ્વામી વિષે કિંચિત્)
શ્રીસ્વામિનારાયણ ભગવાનને ફરતી ઓપતી ૫૦૦-૫૦૦ પરમહંસમાળાનો મેર અને સત્સંગરૂપી ઇમારતના મોભસમા તથા ‘સત્સંગની મા’ના બિરુદને પામેલા સંત એટલે સદ્ગુરુ શ્રીમુક્તાનંદસ્વામી. […]
Annkut Utsavko Din Aaj – (અન્નકૂટ ઉત્સવકો દિન આજ)
પૂર્વ ઈતિહાસ :- શરદપૂર્ણિમાં પૂર્ણ થતાં જ લાડુબા જીવુબાની આગેવાની નીચે અન્નકૂટની સામગ્રી મંગાવવી. સત્સંગ મહિલા વૃંદ દ્વારા અનાજ સાફ […]
Dayalu Svabhav – (દયાળુ સ્વભાવ)
અષાઢની અંધારી રાત્રે વાંદળોથી આકાશ ઘેરાયેલું છે. વાંદળો સંતાકૂકડી રમે છે. ગજવી થાય છે. અનરાધાર વરસાદ તૂટી પડે છે. કાચા […]
Poojavidhi Part 2 – (પૂજા શું છે શા માટે ?)
પૂજા એટલે શ્રદ્ધા, સન્માન અને વિનયનો ભાવ પ્રગટ કરનારું કાર્ય, સમર્પણનો ભાવ પ્રગટ કરતું કાર્ય, અભાર વ્યક્ત કરતી વર્તણુંક. પૂજા […]
Poojavidhi – (પૂજાવિધિ શું છે ?)
આદર વ્યક્ત કરવો એજ પૂજા છે, તો આદર વ્યક્ત કરવાની રીતી એટલે જ પૂજાની વિધિ – પૂજાવિધિ. ભિન્ન ભિન્ન વાતાવરણમાં […]
Ekadashi Mahima – (કમલા એકાદશી વ્રત કથા – જેઠ સુદ – ૧૧ )
યુધિષ્ઠિરે કહ્યું : “હે ખુઃખિયાના બેલી……દીનાનાથ ! જેઠ મહિનાના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે, કૃપા કરીને મને એનું મહાત્મ્ય જપાવો..”શ્રીકૃષ્ણ બોલ્યાઃ […]
Ekadashi Mahima – (અપરા એકાદશી વ્રત કથા – વૈશાખ વદ – ૧૧)
યુધિષ્ઠિરે પૂછયું : “હે પ્રભુ ! વૈશાખ માસમાં કૃષ્ણપક્ષમાં કઇ એકાદશી હોય છે ? હું એનું મહાત્મ્ય સાંભળવા ઇચ્છું છું.”શ્રીકૃષ્ણ તરત […]
Ekadashi Mahima – (વરુથીની એકાદશી વ્રત કથા – ચૈત્ર વદ – ૧૧)
યધિષ્ઠિરે પૂછયું : “હે ભગવન્ ! ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં કઇ એકાદશી આવે છે ? કૃપા કરીને એનો મહિમાં બતાવો.”શ્રી કૃષ્ણ […]