Acharya Shree Raghuvirji Maharaj – (આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ)
પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ શ્રી રઘુવીરજી મહારાજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ વડતાલ દેશની ગાદી ઉપર સંવત્ ૧૮૮ર ના કાર્તિક સુદી એકાદશીના પવિત્ર દિવસે […]
Kirtan Vivechan : Avasar Avyo Ran Ramva (અવસર આવ્યો રણ રમવા)
પૂર્વ ઈતિહાસ :- ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી ઉમરેઠ થતા સામરખા ગામનાતળાવ પાસે આવીને વિશ્રામ કર્યો. આણંદ ગામના હરિભક્તોને એની ખબરપડતાં […]
સ્વામિનારાયણ સંપ્રદાયનો પાયો મજબૂત બન્યો
બ્રીટીશ હકુમતના ગુજરાતમાં આગમનબાદ અને શ્રીજી મહારાજની બીશપ હેબર, સર વિલીયમ્સ, અને સર એન્ડુ ડનલોપ સાથેની મુલાકાત બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના […]
Sadguru Shree Virktanand Swami – (સદ્ગુરૂ શ્રી વિરક્તાનંદ સ્વામી)
સદગુરૂ વિરક્તાનંદ સ્વામીનો જન્મ ભાલપ્રદેશમાં ખંભાત બારામાં ‘કલોદરા’ ગામમાં થયો હતો. તેઓ ધર્મનિષ્ઠ અને ભગવાનને વિષે પ્રીતિવાળા હતા. વૈરાગ્યનો રંગ […]
Swaminarayan Katha – (વાણીનો પ્રભાવ)
સૂર્યનારાયણ મધ્યાહ્ને તપી રહ્યા છે, ઉનાળાનો બળ બળતો તાપ છે, પશુ પંખીઓ તાપથી બચવા માળામાં ભરાઈ ગયા છે. બ્રહ્માંડના અધિપતિ […]
Bazaarna Kanta
બજારના કાટા સંયમી અને પવિત્ર જીવન ગાળે છે નાની સેવા કરવી ગમે છે. અખંડ ભગવાન શ્રી સ્વામિનારાયણની મૂર્તિ જેના હ્રદયમાં […]