swaminarayan, swaminarayan Vadta Gadi, Acharya Shree Raghuvirji Maharaj – (આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ)

Acharya Shree Raghuvirji Maharaj – (આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ)

પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ શ્રી રઘુવીરજી મહારાજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ વડતાલ દેશની ગાદી ઉપર સંવત્‌ ૧૮૮ર ના કાર્તિક સુદી એકાદશીના પવિત્ર દિવસે […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, <b>Kirtan Vivechan :</b> Avasar Avyo Ran Ramva (અવસર આવ્યો રણ રમવા)

Kirtan Vivechan : Avasar Avyo Ran Ramva (અવસર આવ્યો રણ રમવા)

પૂર્વ ઈતિહાસ :- ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી ઉમરેઠ થતા સામરખા ગામનાતળાવ  પાસે  આવીને  વિશ્રામ  કર્યો. આણંદ  ગામના  હરિભક્તોને  એની ખબરપડતાં […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, સ્વામિનારાયણ સંપ્રદાયનો પાયો મજબૂત બન્યો

સ્વામિનારાયણ સંપ્રદાયનો પાયો મજબૂત બન્યો

બ્રીટીશ હકુમતના ગુજરાતમાં આગમનબાદ અને શ્રીજી મહારાજની બીશપ હેબર, સર વિલીયમ્સ, અને સર એન્ડુ ડનલોપ સાથેની મુલાકાત બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Virktanand Swami – (સદ્‌ગુરૂ શ્રી વિરક્તાનંદ સ્વામી)

Sadguru Shree Virktanand Swami – (સદ્‌ગુરૂ શ્રી વિરક્તાનંદ સ્વામી)

સદગુરૂ વિરક્તાનંદ સ્વામીનો જન્મ ભાલપ્રદેશમાં ખંભાત બારામાં ‘કલોદરા’ ગામમાં થયો હતો. તેઓ ધર્મનિષ્ઠ અને ભગવાનને વિષે પ્રીતિવાળા હતા. વૈરાગ્યનો રંગ […]

Read More

swaminarayan, swaminarayan Vadta Gadi, Swaminarayan Katha –  (વાણીનો પ્રભાવ)

Swaminarayan Katha – (વાણીનો પ્રભાવ)

સૂર્યનારાયણ મધ્યાહ્ને તપી રહ્યા છે, ઉનાળાનો બળ બળતો તાપ છે, પશુ પંખીઓ તાપથી બચવા માળામાં ભરાઈ ગયા છે. બ્રહ્માંડના અધિપતિ […]

Read More

Bazaarna Kanta

બજારના કાટા સંયમી અને પવિત્ર જીવન ગાળે છે નાની સેવા કરવી ગમે છે. અખંડ ભગવાન શ્રી સ્વામિનારાયણની મૂર્તિ જેના હ્રદયમાં […]

Read More