Vachanamrut Form
Gujarati
English
Gujarati


અનંત જીવાત્માના કલ્યાણ અર્થે સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણે સર્વજીવ હિતાર્થે વેદ-પુરાણ ઉપનિષદ વગેરે સત્શાસ્ત્રોના ગહન તત્વજ્ઞાનને પોતાના શ્રીમુખે જીવાત્માને સમજાય તેવી સરળ ભાષામાં કરેલ ઉપદેશો-આદેશોનો સદ્ગુરૂ નંદ સંતો દ્વારા કરાયેલ સંગ્રહ જેને સ્વયં ભગવાન શ્રી સ્વામિનારાયણે પ્રમાણિત કરેલ છે તેવા ભગવાન શ્રીહરિની પરાવણી રૂપ ‘વચનામૃત’ના ૨૦૦ વર્ષ પુરા થતા તે ઉપલક્ષમાં આગામી તા.27-12-2019થી ગઢપુરના આંગણે પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ તથા ભાવિઆચાર્ય પ.પૂ. ૧૦૮ શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજના રૂડા આશિર્વાદ સહ આજ્ઞાથી ઉજવાનાર ‘આંતરરાષ્ટ્રીય વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ’ અંતર્ગત દરેક હરિભક્તોની ભગવાન શ્રીહરિના ચરણકમળમાં ‘ભાવ પુષ્પાંજલી’ રૂપ...
વચનામૃત પાઠ નિયમ

Vachanamrut Vanchan Bhalaman | Pu. Lalji Maharaj - Vadtal

Playlist: Vachanamrut Katha | વચનામૃત કથા | Pu. Lalji Maharaj - Vadtal

Playlist:

English