Visavadar : Shakotsav | 26 Dec 2021

વિસાવદરને આંગણે તારીખ 26/12/2021, રવિવારના રોજ શાકોત્સવ દ્વિશતાબ્દિ વર્ષ અંતર્ગત ભવ્ય શાકોત્સવ પ.પુ. 108 ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા સંતોના સાનિધ્યમાં ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા ઉજવાયો…….