Vaskhiliya : Patotsav | 06 Feb, 2022

તારીખ ૦૬/૦૨/૨૦૨૨, રવિવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – વાસખીલીયા ના 20માં પાટોત્સવ પ્રસંગે પુજય સંતો પધાર્યા અને ભક્તોને રૂડા આશિર્વાદ પાઠવ્યા…