SVG Charity : Emergency Food Distribution During Cyclone Tauktae in Gujarat | 18 May 2021

તાઉ-તે વાવાઝોડામાં (Cyclone Tauktae) અસરગ્રસ્થ લોકો માટે શ્રી આચાર્ય નિવાસ રઘુવીર વાડી, વડતાલ ખાતે  પ.પુ ધ.ધુ આચાર્ય મહારાજશ્રીની આજ્ઞા થી ફુડપેકેટ (Emergency Food Distribution During Cyclone Tauktae) તૈયાર કરતા સંતો, પાર્ષદો અને LNDYM ના યુવાનો તથા પ.પુ.અસૌ. ગાદીવાળા માતૃશ્રી ની આજ્ઞાથી અને પ.પુ અ.સૌ વહુજી મહારાજના માર્ગદર્શન નીચે ભોજન તૈયાર કરતા પ.પુ લાલીરાજા રાજનંદનીકુવરબા તથા સાંખ યોગી બહેનો.