SVG Charity : Emergency Food Distribution During Cyclone Tauktae in Dhandhuka, Gujarat | 18 May 2021

ધંધુકામાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ વડતાલ ગાદીના પ.પૂ.ધ.ધૂ આચાર્ય મહારાજશ્રી ૧૦૦૮ શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ.૧૦૮ લાલજીમહારાજ શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ની પ્રેરણાથી SVG Charity ના  માધ્યમ થી  LNDYM ના યુવાનો દ્વારા તાઉ-તે વાવાઝોડામાં (Cyclone Tauktae) અસરગ્રસ્તોના ભોજનની વ્યવસ્થાના ભાગરૂપે તાત્કાલિક ધોરણે રસોડું શરૂ કરી દેવામાં આવ્યું હતું. અત્યારે ફૂડ પેકેટ (Emergency Food Distribution During Cyclone Tauktae)  વધારેમાં વધારે અસરગ્રસ્ત લોકો સુધી પહોંચે  તેવી જોર શોરથી તૈયાર કરવાની કામગિરિ શરૂ છે.

પ.પૂ.૧૦૮ લાલજીમહારાજ શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના એક આહવાનથી LNDYM ના યુવાનોએ આ સેવાનો અવસર માની. જે જેટલું કરી શકે તે તેનું સૌભાગ્ય કહેવાય તેમ ગણીને રાહતકાર્યોનાં કામમાં લાગી ગયા છે.