SVG Charity : Blankets Distribution by LNDYM Virsad | 19 Jan 2021

તારીખ 19/01/2021 ને મંગળવાર બપોરે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ વડતાલ ગાદીના પ.પૂ.ધ.ધૂ  આચાર્ય મહારાજશ્રી ૧૦૦૮ શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ. ૧૦૮ લાલજીમહારાજ શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ની પ્રેરણાથી SVG Charity  ના સહયોગથી શ્રી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળ – વિરસદ ગામના વિસ્તારમાં જે  જરૂરિયાતમંદ વ્યક્તિ છે તેનો સંપર્ક કરી પ.પૂ. ૧૦૮ લાલજી મહારાજશ્રી નૃગેન્દ્રપ્રસાદજીની ઉપસ્થિતિમાં તેમના વરદ હસ્તે ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.