SVG Charity : Cyclone Biporjoy Relief Work Started – Jamnagar || 17 June 2023

સૌરાષ્ટ્ર-કચ્છમાં બિપરજોય વાવાઝોડાના પગલે રાજકોટમાં શ્રી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળ – જામનગર (LNDYM-Jamnagar)ના યુવાનો દ્વારા પ.પુ ધ.ધુ 1008 આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞાથી તેમજ પ.પૂ. 108 ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના માર્ગદર્શન મુજબ શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદી (SVG) અંતર્ગત SVG CHARITY ના માધ્યમથી વાવાઝોડામાં સંભવિત અસરગ્રસ્તો તેમજ રેસ્ક્યુ ટીમ માટે ફુડપેકેટ તૈયાર કરી રવાના કરવામાં આવી રહ્યા છે