SVG Charity : Covid Vaccines Center in Rajkort | 6 and 7 April 2021

શ્રી રાધારમણ દેવ જૂનાગઢ તાબાનું શ્રી સ્વામિનારાયણ મંદિર – રાજકોટ ખાતે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ વડતાલ ગાદીના આચાર્ય પ.પૂ.ધ.ધૂ  ૧૦૦૮ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ.૧૦૮ લાલજીમહારાજ શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની પ્રેરણાથી SVG Charityના માધ્યમથી COVID-19 નિ:શુલ્ક વેક્સિન કેમ્પ માં હરિભક્તોએ કોરોનાની રસી મુકાવી હતી.