SVG Charity : Covid Vaccines Center in Makarpura |17 Mar 2021 to 16 Apr 2021

શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર – મકરપુરા, વડોદરા ખાતે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ વડતાલ ગાદીના આચાર્ય પ.પૂ.ધ.ધૂ  ૧૦૦૮ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ.૧૦૮ લાલજીમહારાજ શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની પ્રેરણાથી SVG Charityના માધ્યમથી COVID-19 vaccines (રસીકરણ) અભિયાન સહાયતા કેન્દ્રમાં હરિભક્તોએ કોરોનાની રસી મુકાવી હતી.