SVG Charity : Blankets Distribution by LNDYM Khambhat | Jan 2021

ખંભાત ખાતે વૃદ્ધાશ્રમમાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ વડતાલ ગાદીના પ.પૂ.ધ.ધૂ  આચાર્ય મહારાજશ્રી ૧૦૦૮ શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ. ૧૦૮ લાલજીમહારાજ શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ની પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ (SVG), શ્રી સ્વામિનારાયણ ટ્રસ્ટ (SST) અને SVG Charity (USA)  સહયોગથી ખંભાત ખાતે વૃદ્ધાશ્રમમાં  પ.પૂ. ૧૦૮ લાલજી મહારાજશ્રી નૃગેન્દ્રપ્રસાદજીની ઉપસ્થિતિમાં તેમના વરદ હસ્તે ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.