Surat : Dhanurmas Satsang Sabha – Shreeji Nagar Mandir | 02 Jan 2022

શ્રીજી નગર મંદિર, સુરત ખાતે તારીખ 02/01/2021ને રવિવારના રોજ ધનુર્માસ સત્સંગ સભામાં( Dhanurmas Satsang Sabha ) પ.પૂ.108 ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી પધાર્યા અને હરિભકતો ને રૂડા આશીર્વચન આપ્યા…