Ramod, Rajkot : Padharamani And Satsang Sabha | 26 March 2022

રામોદ(રાજકોટ) ગામને આંગણે તા. 26-03-2022, શનિવાર ના રોજ સત્સંગ સભા તથા પધરામણી માં  પ.પૂ. 108 ભાવિ આચાર્ય નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી પધાર્યા અને ભક્તોને રૂડા આશીર્વાદ પાઠવ્યા.