Rajkot : Divya Satsang Sabha | 29 May 2022

રાજકોટ ને આંગણે તારીખ 29/05/2022 ને રવિવારના રોજ ખીચડી ઉત્સવમાં દિવ્ય સત્સંગ સભા (Divya Satsang Sabha )  પ.પૂ.108 ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તેમજ ધર્મકુળ પરિવાર પધારી ભક્તોને રૂડા આશિર્વાદ આપ્યા….