Raghuvir Vadi, Vadtal : Yagnopavit Invitation Card Writing | 18 March

વડતાલ ધામ રઘુવીર વાડી માં બન્ને બાળ લાલજી મહારાજના યજ્ઞોપવિતની પત્રિકા લખતા આચાર્ય મહારાજશ્રી 1008 શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ તેમજ પ.પુ. 108 ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પુ. 108 પુષ્પેન્દ્રપ્રસાદજી મહારાજ તેમજ સહ ધમઁકુળ પરિવાર.