Palana : Patotsav | 08 Feb, 2022

તારીખ ૦૮/૦૨/૨૦૨૨, મંગળવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – પલાણાના 3જા પાટોત્સવ પ્રસંગે પ.પુ.108 ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી પધાર્યા અને ભક્તોને રૂડા આશિર્વાદ પાઠવ્યા…