Nandoli : Patotsav | 07 Feb, 2022

તારીખ ૦૭/૦૨/૨૦૨૨, સોમવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – નાંદોલી, (ચરોતર પ્રદેશ)ના 10માં પાટોત્સવ પ્રસંગે પ.પુ.108 ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી પધાર્યા અને ભક્તોને રૂડા આશિર્વાદ પાઠવ્યા…