Mumbai, Kharghar : Dwimasik Satsang Sabha || 20 July 2025

વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદીના ભાવિ આચાર્ય પ.પૂ. 108 શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા સંતોના સાંનિધ્યમાં ખારઘર – મુંબઈ  શહેરના આંગણે ભવ્ય શોભાયાત્રા બાદ દ્વિમાસિક સત્સંગસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.