Mumbai, Dahisar : Dwimasik Satsang Sabha, Divya Shakotsav || 16 Feb 2025

વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદીના ભાવિ આચાર્ય પ.પૂ. 108 શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા
સંતોના સાંનિધ્યમાં દહીસર – મુંબઈ શહેરના આંગણે ભવ્ય શોભાયાત્રા બાદ દિવ્ય શાકોત્સવ એવમ દ્વિમાસિક સત્સંગ સભા.