Moraj : Patotsav | 23 Jan, 2022

તારીખ ૨3/૦૧/૨૦૨૨, રવિવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – મોરજ, તારાપુર(ભાલપ્રદેશ)ને આંગણે પાટોત્સવ શુભ પ્રસંગે ​પ.પુ. ૧૦૮ ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી પધાર્યા અને ભક્તોને રૂડા આશિર્વાદ આપ્યા…