Maharashtra, Nashik : Trimasik Satsang Sabha || 21 July 2025

વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદીના ભાવિ આચાર્ય પ.પૂ. 108 શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા
સંતોના સાંનિધ્યમાં મહારાષ્ટ્ર – નાસિક શહેરના આંગણે ભવ્ય શોભાયાત્રા બાદ ત્રિમાસિક સત્સંગસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.