Kodinar : Bhumi Pujan and Satsang Sabha | 1 June 2022

કોડીનારને આંગણે તારીખ 1/06/2022 ને બુધવારના રોજ ભૂમિપુજન તથા સત્સંગ સભામાં પ.પૂ.108 ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી પધાર્યા અને ભક્તોને રૂડા આશિર્વાદ આપ્યા હતા .