Kharod : Patotsav | 28 Feb, 2022

તારીખ 28/02/2022, સોમવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર –ખરોડ વાર્ષિક પાટોત્સવ તથા શાકોત્સવ ના શુભ પ્રસંગે પ.પુ. ૧૦૮ ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી પધાર્યા અને ભક્તોને રૂડા આશિર્વાદ આપ્યા….