Kachiyawad, Kalol : Patotsav | 24 Feb, 2022

તારીખ ૨૪/૦૨/૨૦૨૨, ગુરુવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કાછીયાવાડ, કાલોલ આંગણે ૧૧ પાટોત્સવ શુભ પ્રસંગે પ.પુ. ૧૦૮ ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી પધાર્યા અને ભક્તોને રૂડા આશિર્વાદ આપ્યા….