Jaska : Satsang Sabha | 5 June 2022

જાસ્કા ને આંગણે તારીખ 05/06/2022 ને રવિવારના રોજ સત્સંગ સભા (Divya Satsang Sabha )  પ.પૂ.108 ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તેમજ ધર્મકુળ પરિવાર પધારી ભક્તોને રૂડા આશિર્વાદ આપ્યા….