Bhupgadh : Patotsav | 22 March 2022

તારીખ ૨૨/૦3/૨૦૨૨, મંગળવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – ભુપગઢ (રાજકોટ) ના આંગણે પાટોત્સવ શુભ પ્રસંગ પ.પુ. ૧૦૮ ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તેમજ ધર્મકુળ પરિવાર પધારી ભક્તોને રૂડા આશિર્વાદ આપ્યા….