Bhupagadh : Padharamani || 30 Nov 2022

શ્રી સ્વામિનારાયણ મંદિર – ભૂપગઢના આંગણે તારીખ 30/11/2022ને બુધવારના રોજ હરિભક્તોના ભાવને પુરા કરવા પધરામણી ( Padharamani ) કરતા ભગવાન શ્રી સ્વામિનારાયણના નવમાં વંશજ પ.પૂ. 108 ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી…………