Bhavnagar, Fachariya : Satsang Sabha, Patotsav || 03 May 2025
ભાવનગરમાં આવેલ ફાચરિયા ગામ મુકામે સ્વામિનારાયણ મંદિરના 21માં પાટોત્સવ નિમિતે દિવ્ય અભિષેક, દિવ્ય અન્નકૂટ ઉત્સવ અને પ. પૂ. 108 ભાવિઆચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના શ્રીમુખે દિવ્ય આશીર્વચનો લાભ આપવામાં આવ્યો હતો અને સંતો દ્વરા કથા-વાર્તાનું રસપાન કરાવવામાં આવ્યું હતું.